________________
१६२
प्रणम्य परया भक्त्या, सुखासीने क्षितीश्वरे । મહામુનિરુવાઘેવું, મોહધ્વાન્તવિવામુદ્યમ્ ॥૮॥
श्री मल्लिनाथ चरित्र
अमुष्यां संसृतौ सर्वमस्थैर्यस्य मुखं सुखम् । दारा: कारागृहाणीव जीवितं फेनवच्चलम् ॥१८२॥
श्रुत्वेदं पद्मभूपालो, भववैराग्यभावतः । અવોવત પ્રમો ! ર્મવિષાòમ્યો વિમેમ્યહમ્ ॥૮॥
कर्मबन्धच्छिदं कञ्चिद्, मार्गं सन्मार्गदेशक ! | निवेदय परं पूर्वभवं श्रोतुं समुत्सुकः || १८४ ॥
ત્યાં પધારેલા મુનિને પરમ ભક્તિથી પ્રણામ કરીને રાજા બેઠો. એટલે તે મહામુનિ મોહરૂપ અંધકાર માટે પ્રભાત સમાન આ પ્રમાણે બોલ્યા કે :- (૧૮૧)
“આ સંસારમાં સર્વસુખ અસ્થિર છે. સ્ત્રીઓ કારાગાર સમાન છે અને જીવિતવ્ય પાણીના ફીણની જેવું ચપળ છે.” (૧૮૨)
આ પ્રમાણે સાંભળીને સંસારથી પર થયેલા વૈરાગ્યભાવથી પદ્મશેખર રાજાએ કહ્યું કે :- “હે પ્રભો ! કર્મના દુરંત વિપાકથી હું બહું ડરૂં છું. (૧૮૩)
માટે હે સન્માર્ગદેશક ! કર્મબંધ છેદવાનો કોઈ દૃઢમાર્ગ બતાવો અને હું મારોપૂર્વભવ સાંભળવા ઇચ્છું છું તેથી તે કહો.” (૧૮૪)
એટલે નિગ્રંથ બોલ્યા કે :
પૂર્વભવમાં બે વાર મુનિને દાનપ્રદાન.
પુણ્યે તને આપ્યું બે રાજ્યનું દાન.
હે ભદ્ર ! પૂર્વભવમાં ભલ્લુક ગામમાં જિનદત્ત નામે તું કૃષિવલ