SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ७३ પ્રથમ સ क्व यातासि सुतारे ! त्वं, मुनिना समुदीरितम् ? । साऽभ्यधादार्यपुत्रेण, गन्ता पत्यनुगाः स्त्रियः ॥३४०॥ ममाधीनां हरिश्चन्द्रश्चेन्नेष्यति तदद्भुतम् । पारीन्द्रवक्त्रगामेणी किं गृह्णन्ति मदद्विपाः ? ॥३४१॥ वसुभूतिरुवाचेदं, प्रज्वलन् क्रोधवह्निना । अरे ! तापस ! नो वेत्सि, लोकमार्ग पुलिन्दवत् ॥३४२॥ परायत्ताः क्वचिन्न स्युर्ललनाः पतिदेवताः । इतिस्मृतिस्मृतौ मूर्ख !, कथं तापसपांशनः ? ॥३४३।। તે થશે, પરંતુ ચંદ્રની સાથે ચાંદનીની જેમ હું તો આપની સાથે જ આવીશ.” (૩૩૯) ઋષિએ કહ્યું કે :- “હે સુતારા ! તું ક્યાં જઈશ ? “ તે બોલી કે - “મારા સ્વામીની સાથે જઈશ. કેમકે કુલીન સ્ત્રીઓ પતિને અનુસરે છે.” (૩૪૦) એટલે ઋષિએ કહ્યું કે - “તું મારે સ્વાધીન છતાં જો હરિશ્ચંદ્ર તને લઈ જાય, તો આશ્ચર્ય કહેવાય. સિંહના મુખમાં આવેલી હરણીને શું મદોન્મત્ત હાથીઓ લઈ જઈ શકે ? (૩૪૧). તે સાંભળી ક્રોધાગ્નિથી બળતો વસુભૂતિ મંત્રી બોલ્યો કે :” અરે તાપસ ! તું જંગલી ભીલની જેમ લોકમાર્ગને પણ જાણતો નથી. (૩૪૨) સ્કૃતિના સ્મરણમાં મૂર્ખ એવા હે અધમ તાપસ ! પતિને પરમેશ્વર માનનારી નારીઓ કદાપિ પરને આધીન ન જ થાય. (૩૪૩) એટલે વસુભૂતિને શ્રાપ દઈને તેણે શુક (પોપટ) બનાવી
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy