SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૫૬ અવ્યયના વિશેષ અર્થો નીકળે છે. એમાંના એક વર્ણને પંડિતો અંતઃસ્થામાં ઉપાજ્યવર્ણ તરીકે આવે છે એમ જણાવે છે. એવા કયા વર્ષો છે? ત ત ત ત ત ત ત ત તવિપરીત અષ્ટદલ પદ્મ એટલું બોલતા જેટલો સમય લાગે તેટલામાં ધ્યાન કરીને ક્ષણ માત્રથી કુમારે જવાબ આપ્યો કે વિઝન વેતન ા સ અને નમ્ મળીને થતો અલમ્ શબ્દ સમર્થ અર્થનો ધોતક છે. અને ત મળીને થતો નિમ્ શબ્દ પત્ર (પાંદડા)નો ધોતક છે. અને મળીને થયેલો નતમ્ શબ્દ ધાન્યવૃદ્ધિનો હેતુ છે. તે અને ત વર્ણ મળીને થતો નન્ન: શબ્દ નળરાજાનો દ્યોતક છે. * અને 7 વર્ણ મળીને થતો નમ્ મધુર ધ્વનિનો દ્યોતક છે. વ અને 7 વર્ણ મળીને થતો વર્તમ્ શબ્દ રાજાના જયનો હેતુ છે. ત અને 7 મળીને થતો તનમ્ શબ્દ વMનો ધોતક છે. આદિનો ન વિષ્ણુનો, સાત રોગનો, જનક પિતૃનો, બત અવ્યયનો દ્યોતક છે. અન્તસ્થા રત્નવ માં ન ઉપાસ્ય વર્ણ છે. અહો ! મતિ વૈભવથી બૃહસ્પતિને જીતી લેતા કુમારને પ્રજ્ઞાનો ઉત્કર્ષ લોકમાં અપૂર્વ છે. જેનાથી ન જાણી શકાય તેવું જણાયું. હે સ્વામિન્ ! તમે પણ હમણાં કંઈક વિષમતર સમસ્યાને પૂછો, એમ કહેવાયેલ કુમારે પૂછ્યું: વિજ્ઞાન વિદ્યતે – ક્વ વાર્દષ્નનનોત્સવ: મૂર્તિસ્થ પ્રળિના પ્રજ્ઞા દે कस्मिंश्च सुन्दरा ॥ ८. मृगनाभिर्भवेत् कुत्र, कौ च ताच्छील्य कचिनौ प्रत्ययविशेषौ कृत्सु, शेरते पक्षिणः क च वा ॥ ८७ सुदुःप्रायः जलं कुत्र कस्मिन् स्त्री रमते नरि । उत्पाद्ये कुत्र कीदृशं किं वा રંસહ્ય વીદશે I ૮૮. વિજ્ઞાન કયાં હોય છે? અરિહંતોનો જન્મ મહોત્સવ કયાં થાય છે? કયો ગ્રહ દેહ ભાવમાં (અર્થાત્ જન્મકુંડલીમાં પ્રથમભાવ-લગ્નમાં) રહ્યો હોય ત્યારે જીવોની પ્રજ્ઞા સુંદર હોય? કસ્તૂરી ક્યાં હોય? 9 પ્રત્યયોમાં તાત્સલ્ય અર્થને કહેનારા બે પ્રત્યયો કયા છે? અથવા પક્ષીઓ કયાં સૂવે છે? ૮૭. પાણી દુર્લભ કયાં હોય? સ્ત્રી કેવા માણસ ઉપર રાગી થાય? ક્યાં ઉત્પન્ન થનારમાં કેવો પ્રકાર હોય અથવા કેવા પ્રકારના ઉત્પાદ્યમાં હંસોનો ઉત્પાદ હોય? ૮૮. તાતેતુતુતતા એમ વિપરીત અષ્ટદલની વિચારણા કરવા જેટલો સમય પસાર થયો છતાં તે સ્ત્રીઓ ઉત્તર ન મેળવી શકી. અને વિચાર્યું અમારા કઠીન પ્રશ્નોના ઉત્તરો કુમારે ક્ષણથી આપી દીધા. અમે બધાએ ઘણીવાર સુધી વિચારણા કરી છતાં કુમારના પ્રશ્નોના ઉત્તર ન આપી શકી. અથવા ઘણી પણ નદીઓ ભેગી થઈને સાગર બને? શું ઘણી પણ દીવડીઓ ભેગી થાય તો પણ સૂર્યનો પ્રકાશ આપે? એમ પ્રશંસા કરતી સ્ત્રીઓએ કહ્યું છે આર્યપુત્ર! કૃપા કરીને આનો ઉત્તર તમે જ આપો. કંઈક હસીને કુમારે જણાવ્યું: મારુડતમવાર ! પ્રથમ વર્ણ કા અને અંતિમ વર્ણ રુ બંને મળીને થતા કારી પદમાં (શિલ્પીમાં) વિજ્ઞાન હોય છે. ૫ અને ૪ મળીને થતા મરી પદમાં મેરુપર્વત ઉપર અરિહંતનો જન્મ મહોત્સવ થાય છે. ST અને મળીને થતા ગુરી પદમાં જાતકની લગ્ન કુંડલીમાં પ્રથમ ભાવમાં ગુરુ ગ્રહ હોતે છતે જાતક સારી પ્રજ્ઞાવાળો થાય એમ જણાવે છે. રુ અને રુ મળીને કરી પદનાં વાચ્ય હરણની નાભિમાં કસ્તૂરીનો વાસ હોય છે. ત અને ૪ મળીને થતા તપ પદમાં તહ શબ્દથી વાચ્ય વૃક્ષ ઉપર પંખીઓનો વાસ થાય છે. મ અને રુ મળીને થતા મરી પદવાથ્ય મારવાડ દેશમાં પાણી દુર્લભ હોય છે. વા અને રુ મળીને થતો વાર પદવાચ્ય સુંદર મનુષ્યને વિશે સ્ત્રી રમે છે. અને મળીને થતો રુરુ તથા : પ્રત્યય સંસ્કૃતમાં તાત્સલ્ય તરીકે શ્રદ્ પ્રત્યય થાય છે. એમ સ્નેહાળ પત્નીઓ સાથે પ્રશ્નોત્તર વગેરેથી વિનોદ કરતા મેઘકુમારના સુખપૂર્વક દિવસો પસાર થાય છે. ૮૯. જુદી જુદી માતાઓથી જન્મ પામેલા નંદિષેણ, કાળ વગેરે બીજા શ્રેણિકના શૂરવીર પુત્રો થયા. કારણ કે સિંહના પુત્રો સિંહ થાય છે. ૯૦. શ્રેણિકે કૂણિક વગેરે પુત્રોને રાજકન્યાઓની સાથે પરણાવ્યા. પુત્રોને વિશે શું પિતાના મનોરથો ઉત્તરતા હોય? ૯૧. અભયકુમાર ભાઈઓની સાથે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy