SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૫૫ વડવાતારિ સારી નૈ: ૭૯. સવારે સૂર્ય ચારે દિશામાં પ્રકાશ ફેલાવે તેવી કોને વિસ્તારે છે? મુખરૂપી કમળમાં કોણ બેસે છે? અરિહંતોનું એવું શું છે જે ભવ્યજીવોને પ્રબોધ કરે? કેવો કૃષ્ણ ગંગાપાર ગયો? સાગરના પુત્રો વડે ચૈત્યરક્ષા માટે અષ્ટાપદ પર્વત ઉપર શું ઉતારાયું? વ્યસ્ત અને સમસ્તપણે તાતીતt" શબ્દ બોલવામાં જેટલો કાળ જાય તેટલા કાળ સુધી વિચાર કરીને સ્ત્રીઓએ જવાબ આપ્યો કે મારી | અર્થાત્ આ ચારેયનો ઉત્તર એક ભાગીરથી શબ્દમાં આવી જાય છે. સવારે સૂર્ય અને દિશાઓને પ્રકાશનારી માસને (કાન્તિને) વિસ્તાર છે. ભવ્ય જીવોને પ્રબોધ કરનારી (ગીર) અરિહંતોની વાણી મુખકમળમાં રહે છે. રથી (પરાક્રમી) કૃષ્ણ ગંગા પારને પામ્યો. સાગરના પુત્રોએ ચૈત્યરક્ષા માટે ભાગીરથી (ગંગા)ને અષ્ટાપદ પર્વત ઉપર ઉતારી. પછી પત્નીઓએ પુછયું: પ્રિય સિધુસુન T ચોદ્ ભવેનેધષ્ય છીદ્રશ: चरणप्रतिषेधार्थं पञ्चशाखार्थवाचकाः ॥ ८०. के च शब्दास्तथा रम्यास्तडाग: किशो भवेत् कीहक् નરેશ્વ૨: થવ્ય સચ્ચનિધ્યેય ઐતીમ્ | ૮૧ હે પ્રિય! સમુદ્રની પુત્રી કોણ છે? અને મેઘ કેવો હોય? ચરણ પ્રતિષેધ માટે શું બોલાય? શરીરનું અંગ હાથને જણાવનારા બીજા કયા શબ્દો છે? સુંદર તળાવ કેવું હોય? પૃથ્વી ઉપર રાજા કેવો હોય? સમ્ય વિચારીને કહો. ૮૧. પછી તાતત: શબ્દ બે વાર વ્યસ્તપણે અને બે વાર સમસ્તપણે બોલવામાં જેટલો સમય લાગે તેટલા સમય સુધી વિચારીને કુમારે ઉત્તર આપ્યો કે- પધાર: / પદ્મા એટલે લક્ષ્મી અને લોકમાં તે સમુદ્રની પુત્રી કહેવાય છે. મેઘ પદ્મા (સંપત્તિ)ની ખાણ છે. અર્થાત્ વરસાદ વરસવાથી અનાજ વગેરે પાકે તેનાથી ધાન્ય વગેરેની ઉત્પત્તિ થાય અને ધાન્યથી ધન મળે. અર્થાત્ સર્વ સંપત્તિ વરસાદને આધીન છે. પદ્મ : તું ચાલ નહીં એ ચરણપ્રતિષેધાર્થ છે. પથ્થશાખ એટલે હાથ અને તેનો વાચક કર શબ્દ છે. પદ્મ એટલે કમળ અને તેનો આકર એટલે સંયમ કરનાર તે સ્થવિર શોભે છે. પદ્માકર એટલે કૃષ્ણ. પૃથ્વી ઉપર કૃષ્ણ જેવો રાજા જોઈએ. ૮૧. અહો ! આર્યપુત્રનો પ્રજ્ઞાતિશય કેવો છે? એમ બોલતી પત્નીઓને ફરી કુમારે કહ્યું : વતિ શીનન વામનરમ્ | મીસ્થાનમાંધ , શીશ વી દિHITમમ્ | ૮૨. લોક તેને ધાન્યનો પિતા કહે છે. અથવા જવાના કારણને કહે છે. માછલાને રહેવાનું પીડા વિનાનું સ્થાન છે. અથવા હિમનો (બરફનો) આગમ કેવો છે? ૮૨. તે તે તમન્નરીનાથજ્ઞાતિઃ આટલું બોલવામાં જેટલો સમય લાગે તેટલા કાળમાં સમ્યગુ નિર્ણય કરીને સ્ત્રીઓએ કમ્પનદમ્ એમ ઉત્તર આપ્યો. કમ્ એટલે પાણી જે ધાન્યનો પિતા છે, પદમ્ એટલે ચરણ જે ગતિમાં કારણ છે. નદ એટલે સરોવર જે મત્સ્યને રહેવાનું બાધા વિનાનું સ્થાન છે. હિમના આગમનથી કંપ થાય છે. હવે અમે વધારે કઠીન સમસ્યા પછીએ છીએ એમ બોલીને સ્ત્રીઓએ પુછ્યુંઃ વિજ્ઞ: પ્રોઃ સમથર્થ $ 8મામ્ પત્રવાવિવં વિવી, વિ દેતુ धान्यवृद्धये ।। ८3. पृथ्वीपतिविशेष कं, मधुरध्वनिवाचि किम् जयहेतु नपाणां किं किं वा बुध्नाभिधायकम् | ૮૪. પૃચ્છત્તિ ૨ વિષ્ણુરો પિત્રવ્ય વિશેષ: અન્તસ્થીનામુપત્ય છં વપf વતિ પfeતઃ II ૮૫. પંડિતોએ એનો અર્થ સમર્થ જણાવ્યો છે, કયો શબ્દ કંઠવાચિ છે? અથવા કયું પદ પત્રવાચિ છે? ધાન્યવૃદ્ધિનો હેતુ શું છે? કયો રાજા વિશેષ છે? કયો શબ્દ મધુરધ્વનિવાચિ છે? કયો શબ્દ રાજાઓના જયનો હેતુ છે? કયો શબ્દ બુદન શબ્દના અર્થનો અભિધાયક છે? વળી એમાંથી વિષ્ણુ, રોગ, પિતા અને ૧. તાતીતતી વ્યસ્ત એટલે તીતતીત એમ બોલવામાં અને સમસ્ત એટલે તાતીતતી એમ બોલવામાં જેટલો કાળ જાય તેટલા કાળ સુધી વિચાર કરીને. ૨. તત્તાતતઃ : બે વખત વ્યસ્ત એટલે તતત્તાત, તતત્તત અને બે વખત સમસ્ત એટલે તત્તાતત તત્તાતતા બોલવામાં જે સમય લાગે તેટલા વખતમાં વિચારીને. – – – – –
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy