________________
श्रेणिकचरितम् . એની સ્તુતિ કરવામાં તે વાણમાં શૂરવીર એવા પણ પુરૂષો વાણીમાં અશરવીર થઈ જાય છે. ૪૫
ज्ञक श्यामितासुहृक्त्रो राझारीनधियुञ्छितः।
जगच्वेतांशुपादैर्वागमश्चैत्यं गुणैरिह ॥ ६ ॥ ભાવાર્થ—
ત્યાં રાજાના શત્રુઓના મુખ ઉપર શ્યામતા હતી અને ચંદ્રના કરણેથી જગતની જેમ ગુણેથી ચૈિત્ય ઉવેલ હતું. ૪૬ વિશેષાર્થ—અહિં કqxધતા, જાતાં , મૌર્ય, એ વ્યંજન સંધિના રૂપ છે.
दशदिक रतवाक्श्रीच्यामाश्रितोऽत्रागतो नवेत् । अवाक्लयोऽपि वाच्श्लदगो निःस्वोऽपि प्राश्रिया युजः
ભાવાર્થ
અહિં આવેલો પુરૂષ દશદિશાઓમાં પ્રખ્યાત વાણી અને લક્ષ્મીને આ શિત થાય છે. જે વાણી માં ચતુર ન હોય તે વાણીમાં ચતુર થાય છે અને પ્રથમ નિર્બન હોય તે લક્ષ્મી સાથે જોડાય છે. ૪૭ વિશેષાર્થ—વિકૃત, ગવા :, વાચા એ વ્યંજન સંધિ રૂપ દર્શાવ્યા છે.
अझलोरपि नो वाती वाग्धीनो यः पुराऽबुधत्।
सोत्रावागहीनगोष्ठीगोऽज्ज्ञल्बई वेद वाङ्मयम् ॥४॥ ભાવાર્થ
જે પુરૂષ પૂર્વે વાણી વગરને સ્વર અને વ્યંજનની વાત પણ જાણતો ન હતા, તે અહિં વાણી જાણનારા પુરૂની શેટ્ટીમાં રહી સ્વર અને વ્યંજન. સબધી વાડ્મય જાણતો હતો. ૪૮ વિશેષાર્થે–ચશ્નો , વાવીરા, ગવાહીન, એ વ્યંજન સંધિમાં રૂપે દર્શાવ્યા છે.