________________
श्रेणिकचरितम् . ભવાઈ
હે વૃહસ્પતિ, અહિં આવો આજે છે તે વખાણે. આ પ્રમાણે નગરમાં વૃહસ્પતિને કહે છે. ૪ર વિશેષાર્થ–ધિvi+મત્ર, ઈત્યાદિ લુસંધિના રૂપ દર્શાવ્યા છે..
इति तृतीयः संधिः
जनता पुत्रन्नागत्र स्थिता सशुरुशासने । अर्ध्यानचंति वाङ्मत्याक्षिप्तवाक्पतिवाग्मतिः॥४३॥
ભાવાર્થ
અહીં લોકોને સમૂહ પુત્રવાલે અને સદ્ગુરૂની આજ્ઞામાં રહેનારે હતે. વલી તે પોતાની વાણી તથા મતિથી વૃહસ્પતિની વાણી તથા મતિને તિરસ્કાર કરે તેવો હતો, તે હંમેશા પૂજવા ગ્યની પૂજા કરતા હતા. ૪૩ વિશેષાર્થaryત, એ વ્યજસંધિનું વિકલ્પરૂપ દર્શાવેલ છે. षण्मुखं षड्मुखगुरुं शौर्येणात्र विगहते ।।
जगन्मनोम्मलागस्त्यः ककुन्मंडल जिन्नृपः॥ ४॥ વિશેષાર્થ
અહીં દિશાઓને મંડલને જિતના રાજ જગતના મનરૂપ જલન, મલને દૂર કરવામાં અગત્ય જેવો હતો અને તે પોતાના શૈર્યથી છ મુખવાલા કાર્તિકેય તથા તેના પિતા શંકરની પણ નિંદા કરાવતો હતો. ૪૪
વિશેષાથે–અહિંપાઉં, vuપુર્વ. નrqx, ગvમ, વી* પંકજ, એ વ્યંજન સંધિના વિકલ્પરૂપ દર્શાવ્યા છે.
वाङ्मयं यस्य यन्मानं सत्तावहर्णयतीह । वाक्बूरा अप्यवाक्शूरा जायेरन्नस्य तु स्तुतौ ॥ ५ ॥ ભાવાજે રાજાનું સત્તાવાળું અને જેટલા પ્રમાણુનું વાલ્મય વર્ણન કરે છે, પણ