________________
श्रेणिकचरितम् ..
१६७ ભાવાર્થ
'વિદ્વાને ભક્તિ સંહિત એવા મનને લીધે પિતાના ગુણવડે પણ જ્યાં ક્ષણવાર આરૂઢ થતા નથી, તેવા બહુ પ્રકારે ચર્યા કરવામાં ચતુર, બહુશ્રુત અને સર્વ જાણનારા એવા તેઓ અમારે હવે તેમાટે થાઓ. ૧૨૯ વિરુ–ગ, સત્ર, એ તદ્ધિત પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
राजंति पार्श्वतो अर्जुरादितो मध्यतोऽतत: शुक्षः। इह पृष्टत: कृतनवा हृदि मुखतश्च प्रसतिन्नाजोऽमी
| 0 | ભાવાર્થે—
આદિ મળે અને અંતથી શુદ્ધ એવા આ પુરૂષ, સંસારને પુષ્ટ કરતા અને હાય તથા મુખમાં પ્રસન્નતા ધરતા થતા પ્રભુની પડખે શોભે છે. ૧૩૦ વિક–પર્ષત, ગતિ, પથ્થર, શાંત, પૃgaઃ પુણતા એ ત૬ પ્રત્યયાત રૂષ દર્શાવ્યા છે. कुत्राबाधिः कुतोनी: कुह कुपथकथा काद्यमेषां प्रणा.
मान मुक्ता रात्रेयिामी विदधति शयनं नान्यदा सर्वदैते । वृत्तिः कार्ये तदेषां नवति खलु महासद्गुणानां यदाज्ञा संश्लिष्टाश्चैकदैते शुचिगुणनिवहैराश्रयै? कदाचित्
ભાવાર્થ...
અબાધિ કયાં છે ? ભીતિ કેનાથી છે? કુમાર્ગની કથા કયે સ્થાને છે? અને પાપ કયાં છે ? ” આ પ્રમાણે વિચાર અને એમના પ્રણામને છોડી રાત્રિના બે પહોર શયન કરે છે. અન્યદા તેઓની વૃત્તિ તેમના સદૂગુ.
માંજ છે, અને જેમની આજ્ઞાને તેઓ વળગી રહયા છે. ઉજવેલ ગુણના સમૂહ રૂપ આશ્રય વિના તેઓ કપિણ રહેતા નથી, ૧૩૧