________________
પ્રિયવિયોગથી દુઃખી એવી ગુણાવલીનો પત્ર પોપટે ચંદ્રરાજાને આપ્યો.
૫૦-૬૩ ચંદ્રરાજાની આભાપુરી તરફ જવા માટે તૈયારી.
૯૪-૭૩ ચંદ્રરાજાની સાથે જતી પ્રેમલાલચ્છીને માતા-પિતાની હિતશિક્ષા. ૭૪-૯૦ વિમલગિરિરાજની યાત્રા કરીને ચંદ્રરાજાનું પ્રયાણ .
૯૧-૯૩ પોતનપુરમાં આગમન.
૯૪-૯૬ દેવસભામાં ચંદ્રરાજાની શીલપ્રસંશા સાંભળી કોઇ દેવ વિદ્યાધરીરૂપે આવી શીલની પરીક્ષા.
૯૭-૧૧૮ ચંદ્રરાજાનો આભાનગરીમાં પ્રવેશ.
૧૧૯-૧૨૮ ચંદ્રરાજા અને ગુણાવલીનો હાસ્યવિનોદ.
૧૨૯-૧૪૦ ગુણાવલીને ગુણશેખર અને પ્રેમલાલચ્છીને મણિશેખર નામના પુત્રો થયા.
૧૪૧-૧૪૮ શ્રી મુનિસુવ્રતસ્વામિજિનનું આગમન અને સમવસરણ . ૧૪૯-૧૫૦ પરિવાર સાથે ચંદ્રરાજા વંદન માટે જવું અને દેશના શ્રવણ. ૧૫૧-૧૫૨ શ્રીમુનિસુવ્રતસ્વામિ દ્વારા ચંદ્રરાજાના પૂર્વ ભવોનું કથન. ૧૫૩-૨૦૪ ચંદ્રરાજાનો સંવેગ.
૨૦૫-૨૧૦ ચંદ્રરાજાનું પોતાની પ્રિયાઓને પોતાના અભિપ્રાયનું નિવેદન. ૨૧૧-૨૧૩ શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા ગ્રહણ.
૨૧૪-૨૧૫ ચંદ્રરાજા ઋષિગણથી પરિવરાયેલ મુનિસુવ્રતસ્વામી તીર્થંકરનો આભાપુરીથી વિહાર.
૨૧૬ ચંદ્રરાજર્ષિનો પ્રવચનાભ્યાસ.
૨૧૭ નિરતિચાર ચારિત્રની આરાધનાથી ચંદ્રરાજાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ. ૨૧૮ ચંદ્રરાજા કેવલીની ધર્મદેશના.
૨૧૯ શ્રી સિદ્ધાચલતીર્થમાં પરમપદની પ્રાપ્તિ, સિદ્ધાચલનું સ્વરૂપ. ૨૨૦-૨૨૪ પ્રશસ્તિ.
૧-૧૩