________________
વધની ભૂમિએ લઇ જતા પ્રેમલાલચ્છીનો અને ચંડાલોનો વાર્તાલાપ.
૧૪૯-૧૬૫ બહાર ભૂમિએ લાવેલી પ્રેમલાલચ્છીનું પોતાના પિતાને સાચુ નિરૂપણ.
૧૬-૨૦૮ પ્રેમલાલચ્છીના વિવાહ માટે મોકલેલા પ્રધાનપુરુષોને બોલાવીને પુછવું.
૨૦૯-૨૧૫ સાચી વાત જાણી રાજાનું શંકારહિત થવું.
૨૧-૨૩૮
ચતુર્થ સર્ગ સિંહલેશ આદિ પાંચની ધરપકડ.
૧-૧૩ નગરમાં પધારેલ જંઘાચરણ મુનિનો ઉપદેશ.
૧૪-૧૬ નવકારમંત્રના ધ્યાનના પ્રભાવથી શાસનદેવીના વચનો.
૧૭-૧૮ પ્રેમલલચ્છીનું જોગિણીના મુખેથી પોતાના પ્રિય ચંદ્રરાજના ગુણોનું શ્રવણ.
૧૯-૨૯ ચંદ્રરાજાના નહિ જોવાથી નગરલોકોને ક્ષોભ.
૩૦-૩૪ હિતશિક્ષા આપતા મંત્રીની ઉપર વીરમતીનું આપતા.
૩૫-૫૦ ‘વીરમતી રાજ્યસિંહાસને આરૂઢ’ એ પ્રમાણે નગરમાં ઘોષણા.
પ૧-૬૨ કુકડાને જોઇ મંત્રી વડે પૂછાતાં વીરમતીનું અસત્ય ભાષણ. ૬૩-૭૩ હિમાલયના અધિપતિ હેમરથ રાજા આભાપુરીનું રાજ્ય ગ્રહણ કરવા સજ્જ થયો.
૭૪-૮૧ વીરમતી-સુમતિમંત્રની સાથે હેમરથનું યુદ્ધ .
૮૨-૮૯
પંચમ સર્ગ સુમતિમંત્રી વડે જિતાયેલ હેમરથ વીરમતીનો સેવક થયો. ૧-૨૧ પોતાની પુત્રી શિવમાલા સહિત શિવકુમાર નટનું રાજસભામાં આગમન તથા નૃત્ય.
૨૨-૩૧, ૩૨-૫૯ પોતાનો યશ સાંભળી કુર્કુટરાજનું દાન.
૬૦-૬૮ નિયમ વિરુદ્ધ દાન જોઇને વીરમતીનો રોષ.
૬૯-૭૫ બીજા દિવસે કુર્કટરાજનું દાન.
૭૬-૯૭ કુર્કુટરાજ પક્ષીની ભાષામાં પોતાનું માંગવાનુ શિવમાલાને કહે છે. ૯૭-૧૦૨ વીરમતીની આગળ દાનમાં નટરાજ દ્વારા કુકડાનું માંગવું. ૧૦૩-૧૧૫ કુર્કુટરાજના વિયોગમાં ગુણાવલીનો વિલાપ.
૧૧૬-૧૨૦ વીરમતીનું નટરાજને કુકડાનું પાંજરાનું સમર્પણ.
૧૨૧-૧૨૮ કુર્કુટરાજને લઇ નટોનું નગરથી નિર્ગમન.
૧૨૯-૧૫૧ દેશાંતર ભમતા તે નટો સિંહલપુર આવ્યા.
૧૫૧-૧૫૬ સિંહલનરેશના સુભટો સાથે નટસૈનિકોનું યુદ્ધ .
૧૫૭-૧૯૩ સિંહલરાજાનું પલાયન.
૧૬૪-૧૫ નટોનું પોતનપુરનગરમાં આગમન.
૧૯૬-૧૯૯