________________
( ૭૨ )
અ:—હે સ્વામી! આપ મને દુ:ખની વાત પૂછે નહિ, આપ તા પાતાનું કાજ કરો! દુ:ખતા તેણેજ સહન કરવુ જોઇયે કે જેણે પૂર્વભવમાં પાપ કરેલુ. હાય. ૫ ૫૫ ૫
यदशक्यप्रतीकारं । देवैः किमुत मानवैः ॥
1
श्रोतुर्वृथा व्यथाकारि । तद्दुःखं किं प्रकाश्यते ।। ५६ ।। અર્થ: જે દુ:ખના ઉપાય દેવા પણ કરી શકે તેમ નથી ત્યારે માણસાનું તે શું કહેવું? માટે એવી રીતનું સાંભળનારને શટ દુ:ખ કરનારૂ વચન શામાટે પ્રકાશવુ જોઇએ? ૫ ૫૬ નાં
पुनरत्याग्रहात् पृष्टा । सा पत्युरनपत्यतां ॥
कथंचित् कथयामास । बीजं दुःखमहीरुहः || ५७ ॥ અ:—ત્યારે ફરીને અતિ આગ્રહથી પૂછવાથી કેટલીક મહેનતે તેણીએ (પેાતાના) દુ:ખરૂપી વૃક્ષના બીજસરખું (પેાતાનું) અનપત્યપણું ભર્તારને કહી બતાવ્યું. ॥ ૫૭ ॥
आवामेकाकिनावेव | परिवारे महत्यपि ॥ I
पाटवेऽपि जात्यंधा - वेव देव सुतं विना ॥ ५८ ॥
અર્થ :—મહાટા પિરવાર છતાં પણ આપણુ ખન્ને પુત્રવિના એકાક્રીજ છીયે, અને તેથી આંખા છતાં પણ જન્માંધજ છીયે. ૫ ૫૮ ૫
अपुत्रस्य शुभा लोका । न संतीति श्रुतेर्वचः ॥
તને પુત્રમુલાજો વિના રોઢયું હતું । ૧૧ ।
1
અ:—પુત્રÁહત મનુષ્યના પલાક કલ્યાણકારી થતા નથી એમ શ્રુતિનુ વચન છે, માટે ( હે સ્વામી ! ) પુત્રનુ મુખ જોયાવિના આપના મન્ને લેાકેા નષ્ટ થયેલા જાણવા. ૫ ૫૯ ॥
विक्राम्यसि विपुत्रस्त्वं । यामुपार्जयितुं श्रियं ॥
सापि नारीव निर्माया । नंदिष्यति कियत् प्रिय ॥ ६० ॥ અઃ—વળી હે સ્વામી ! પુત્રરહિત એવા આપ જે લક્ષ્મીને ઉપાર્જન કરવામાટે યત્ન કરે છે, તે પણ સ્વામીહિત. સ્ત્રીનીપેડ કેટલા વખત નભી શકો ? ॥ ૬૦ ॥
स्वतः पश्चाज्जरद्भूते । कीर्त्तिश्चाहं च ते प्रिये ॥ મિવ્યાવઃ મમતિ પુત્રારુંયં વિના યં | ૧૨ ||