SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ (૪ર૭ ) भवलक्षमुखं शीलं । विषयाः क्षणसौख्यदाः॥ विचक्षणः क्षणार्थ को । भवाकान विनाशयेत् ॥ ४० ॥ અર્થ:-શીલ લાખેગમે ભમાં સુખ દેનારૂં છે, અને વિષય ક્ષણમાત્ર સુખ આપનારા છે, માટે એક ક્ષણ માટે કર્યો વિચક્ષણ મનુષ્ય અનેક ભવને વિનાશ કરે છે ૪૦ છે या चिंतामणिवजन्म-कोटीभिरपि दुर्लभा ॥ विदुषा दुष्यते सेयं । नरता न रताशया ॥ ४१ ॥ અર્થ–જે મનુષ્યપણું ચિંતામણિ રત્નની પેઠે ક્રોડગમે ભવોથી પણ દુર્લભ છે, તેને વિદ્વાન માણસ વિષયવાંછાથી દુષિત કરતું નથી. રતઃ ઉgiધીદર રાગબાના વર્કર | एवं जययश:कोशै-रतिस्फारः स्फुरिष्यसि ॥ ४२ ॥ અર્થ–માટે હે રાજન ! તું છેક કવિતત પરસ્ત્રીને ત્યાગ કરશે અને એમ ક્યથી તું જય, યશ તથા લક્ષ્મીથી વિસ્તાર પામીને આબાદી મેળવીશ. ૪ર છે तयैवं स्थापितः शीले । शैलेश इव निश्चलः ॥ स स्वं विश्वं जगौ वृत्तं । राजा सामाजिकाग्रतः ॥ ४३ ॥ અર્થ એવી રીતે શીલમાં તેણુએ સ્થિર કરેલા રાજાએ પર્વતની પેઠે નિશ્ચલ થઇને સભાસદની પાસે પોતાનું સઘળું વૃત્તાંત કહી સંભલાવ્યું. જે ૪૩ છે समक्षं भूभुजस्तस्या । आनीय सदनात्स्वयं ॥ ते लेखाभरणे सोम-भूति तस्तदा ददौ ॥४४॥ અર્થ તે વખતે સોમભૂતિ બ્રાહ્મણે ડરીને તે પત્ર તથા આભપણ પિતાની મેળેજ પિતાને ઘેરથી લાવીને રાજાની સમક્ષ તેણીને આપ્યાં. છે ૪૪ | चक्रे देशादनाना-मयं मूलमिति द्विजः ॥ राज्ञा बहिर्विहंगेन । नीडाददुर्वातितांडवत् ॥ ४५ ॥ અર્થ–આ અનર્થોનું મૂળ આ બ્રાહ્મણ છે, એમ વિચારીને પસી માળામાંથી જેમ ડાભના કાંટાને તેમ રાજાએ તે બ્રાહ્મણને દેશમાંથી દૂર કર્યો. ૪૫ છે शीलवत्यपि भूपेन । खगृहे पहितोत्सवैः ॥ vi રસુખ–હરિત જળાદિ / ૪૬ I
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy