SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬). અર્થ ત્યારે રાજા સિંહાસન પરથી ઉતરી સામે આવી પ્રેમપૂર્વક તેણીને નમીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યું કે, ૩૩ त्वं योषिजनभूषासि । त्वं चंघासि महासति । विकटे संकटेऽपि स्वं । यनिश्चयमपालयः ।। ३४ ॥ અર્થહે મહાસતિ ! તું સ્ત્રીઓમાં મુકુટસમાન તથા વંદન કરવાલાયક છે, કેમકે આવા વિકટ સંકટમાં પણ તેં તારા શીલવતનું રક્ષણ કર્યું છે. એ ૩૪ છે वीरा अपि वयं नात्र । यं जेतुं प्रभविष्णवः ॥ त्वया त्वबलयाप्येष । विषमास्त्रो व्यजीयत ॥ ३५ ॥ અર્થ—અમે સુભટે પણ જેને જીતી શક્યા નહિ એવા તે કામદેવને તે અબલાએ પણ જીતી લીધે. ૩૫ विनश्यति सतीनां हि । शापात्क्ष्मापा अपि क्षणात् ।। महान् मयि प्रसादोऽयं । जीवन्मुक्तोऽसि यत्त्वया ॥ ३६ ।। અથ–સતીઓના શ્રાપથી રાજાઓ પણ ક્ષણવારમાં વિનષ્ટ થાય છે, પરંતુ તે તે મારા પર મોટી કૃપા કરી કે મને જીવતે મુકો. નનની યુત -પાકાહવું હોતુપસિ गुरोरिव न ते शिक्षा । जीवंतां विसरिष्यति ॥ ३७॥ અર્થ માતા જેમ પુત્રને તેમ તારે મારે આ અપરાધ માફ કરે, તથા ગુરૂની જેમ તારી આ શીખામણ હું જીવીશ ત્યાં સુધી ભુલીશ નહિ. ૩૭ विद्वान् विद्यावधिवंश्यो । गंभीरो गुणवानपि ॥ यत्त्वं विचिकृषे दोषः । स खलु प्राच्यकर्मणां ॥ ३८ ॥ અર્થ-(ત્યારે શીલવતી બેલી કે) વિદ્વાન, વિદ્યાની સીમા સરખે કુલીન, ગભીર તથા ગુણવાન એ પણ તું જે વિકારી થયે તે ખરેખર તારા પૂર્વ કર્મને દોષ છે. ૩૮ છે પ્રજ્ઞા વશતા સંતિ મુવિ શૂરા સહાશ.. ગયચક્ષા યા પંજા જ વીરોગતિવા જ દિ . અથર–આ પૃથ્વી પર સેંકડોગમે વિદ્વાન તથા હજારોગમે શૂરા માણસે છે, પરંતુ જે પાંચ ઇંદ્ધિઓને તે છે, તેજ સુભટ તથા અતિબલવાન છે | ૩ -
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy