________________
( ૩૨૮) અર્થ હવે તું અને બોધ થવાનું કારણ સાંભલ? વિંધ્યાચલ નામે એક પર્વત છે, કે જ્યાં હાથીએ નાના જંગમ પર્વતની રોભાને ધારણ કરતા હતા. એ ૮૧ છે
प्रवालीकृतगुंजानां । गजमुक्तानगंतरा ॥ पुलिंद्रीणां प्रिया पल्ली । तत्रास्त्यमृतसुंदरा ८३ ॥
અર્થ:-હાથીઓના મોતીની માળાઓની અંદર પ્રવાલાંરૂપ કરેલ છે ચણોઠીઓ જેણે એવી ભિલડીએને વહાલી તથા દેવલેક જેવી સુંદર એક પલ્લી છે. જે ૮૩
स्नेहो वसाशनं मांसं । वासः कृत्तिर्गुहा गृहाः ।। कृत्यं हिंसा कला चौर्य । प्रायशो यन्निवासिनां ।। ८४ ॥
અર્થ:–તે પલ્લામાં રહેનારા ભિલ્લોને પ્રા કરીને ચરબીની ચીકાશવાલું માંસનું ભેજન, ચર્મરૂપી કપડા ગુફાઓપી ઘર, હિંસારૂપ કાર્ય તથા ચારીરૂપ કલા છે. ૮૪ છે
यदोकस्सु द्विपरदैः । स्थूणाः कुड्यानि कीकसैः ।। જોતરાચંદ્રો–છાત્રામમિ ! ૮૬ |
અર્થ:–જેઓના ઘરોમાં હાથીદાંતના થંભાએ હાડકાંઓની ભીંત, ગાયના કાને ના તોરણો તથા ચિતરાના ચામડાંઓના ચંદ્રવા છે.
क्षत्रवंश्योर्जुनस्तत्र । स्तेनसेनाधिपोऽजनि ॥ यस्तेने सह शार्दूलै-बकरैरिव बर्करं ॥ ८६ ।। અર્થ –ત્યાં ક્ષત્રીવશમાં ઉત્પન્ન થયેલે અર્જુન નામે ચેરોને સેનાપતિ રહેતો હતો કે જે સિંહને પણ બકરા સમાન જાણીને તેઓની સાથે લડતે હતો. ૮૬ છે
चलत्वं कपिभिः क्रौर्य । व्यालैः काठिन्यमस्मभिः ।। शैलाधिपस्य शैलस्थै-यस्य दंडपदे ददे ॥ ८७ ॥
અર્થ–પર્વતના સ્વામી એવા તે અર્જુનને પર્વતમાં રહેતા વાંદરાઓએ પોતાનું ચલપણું દડતીકે આપ્યું હતું, સર્પોએ પિતાની જૂરતા આપી હતી, તથા પથેરેએ પિતાની કઠેરતા આપી હતી.
न स कश्चन भूपोऽभून स मंत्री न वा भटः ॥ एतं सौदामिनीदाम-धामधाम जिगाय यः ॥ ८८ ॥
અર્થ:–એવો કઈ પણ રાજા મંત્રી કે સુભટ નહોતો કે જે વીજતીની શ્રેણિના તેજસરખા તેજવાળા એવા તે અર્જુનને જીતી શકે