SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ | (૨૭૯) अंगसंगतभूषायै । स्तेनै स्तनया अपि ॥ વધ્યતે દંત - ધ રુવ | ૮ | અર્થ –વળી કસ્તુરી માટે જેમ હરિને તેમ શરીરપર પહેરેલાં આભૂષણે માટે તે ચારે અમારાં સંતાનોને પણ મારી નાખે છે. तथा तव पुरे चौरा । विलसतिस्म निर्भरं ।। यथा दैगंबरी दीक्षा । न चिराद्भाविनीं नृणां ॥ ६९ ॥ અર્થ: આપના આ નગરમાં તે એર એવી તો ચાલાકી વાપરી રહ્યા છે કે જેથી માણસોને હવે થોડા સમયમાં જ દિગંબરી દીક્ષા પ્રાપ્ત થશે. તે ૬૯ છે या मंडनं मुमुक्षूणा-मपरिगृहता मता ।। अनिच्छूनामपि स्तेनैः । सा नः संपति ढौकिता ॥ ७० ॥ અર્થ:-જે અપરિગ્રહપણું મુમુક્ષુ સાધુઓને શોભાવનારું છે, તે અપરિગ્રહપણું નહિ ઇચ્છતા એવા પણ અને હાલમાં ચેરેએ આપેલું છે. જે ૭૦ છે समान्यासनसमानी-ति सोढं देव नागरैः ।। मर्त्यहानिस्त्विहाऽनिष्टा । दृष्टा पूत्कुर्महे ततः ॥ ७१ ॥ .. અર્થ-ડે સ્વામી! ઘરો જે દ્વિરહિત થયાં તે તો અમોએ સહન કર્યું, પરંતુ મનુષ્યોની જે હાનિ થાય છે તે અમને દુ:ખદાયક દેખાય છે, અને તેથી અમો આપની પાસે પિકાર કરીએ છીએ. ૭૧ છે तत् श्रुत्वा पृथिवीपालो । भीष्मभालोऽभ्यधात्क्रुधा ।। रे रे दक्षास्तलारक्षाः । केयं भो वः प्रमत्तता ।। ७२ ॥ અર્થ તે સાંભલીને ક્રોધથી ભયંકર લલાટવાળે રાજા બોલે કે અરે હશિયાર પોલીસ અમલદારે! આ તમારી ગફલતી તે કેવી! भवत्सु दीप्यमानेषु । दिवाकरकरेष्विव ।। करचौरतमःपूरः । पौरलोकं रुणद्धि किं ॥ ७३ ॥ અર્થ –સૂર્યના કિરણેસરખા તમે દેદીપ્યમાન હોવા છતાં પણ દૂર ચારરૂપી અંધકારનો સમુહ નગરના લોકોને કેમ હેરાન કરે છે? दृप्ताः सप्ताहमध्ये त-दानयध्वं मलिम्लुचान् । यूयमेवाथवा चौराः । कि चौराणा खनिः पृथक् ॥ ७४ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy