SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) અર્થ-દુઃખથી કંટાળેલા કેટલાક મનુષ્ય ઝેર તથા અશ્ચિઆદિકથી પ્રાણે તજે છે, પરંતુ સંસારને વધારનારા તેઓના તે સાહસની વિદ્વાને પ્રશંસા કરતા નથી. રર चेद्वति तद्गुरोः पार्श्वे । परिव्रज्य तपोऽसिना ॥ आवां भवावः कर्मारीन् । हत्वा तात्विकसात्विको ॥ २३॥ અર્થ:–જે તું કહે તે આપણ બન્ને ગુરૂપાસે દિક્ષા લઈને તાપરૂપી તલવારવડે કર્મરૂપી શત્રુઓને હણને ખરા પરાક્રમી થઈ. રડા साप्यूचे प्रिय सूरींद्रो-पदेशश्रवणोचितं ॥ त्वयोच्यत न को मुंच-त्युद्गारं भक्तसनिभं ॥ १४ ॥ અર્થ–ત્યારે તે પણ બેલી કે હે પ્રિય! આપે સુરીને ઉપદેશ સાંભળીને યોગ્ય જ કહ્યું છે, કેમકે આહાર સરખે કેને ઉદ્ગાર આવતા નથી? ૨૪ परं चिंतय तारुण्य-मद्याप्युल्षणमावयोः ॥ विषमा विषयाश्चैते । दुर्जेया यतिनामपि ॥ २५ ॥ અર્થ: પરંતુ આપ વિચારે કે હજુ આપણી ભયુવાવસ્થા છે, અને આ વિષમ વિષયો મુનિઓને પણ જીતવા મુશ્કેલ છે. આ ઉપા मनश्च वृश्चिकग्रस्त-गोलांगूलचलाचल ॥ 'क्षीणा नाद्यापि भोगेच्छा । कथं व्रतमुपास्महे ॥ २६ ।। અર્થ –વળી મન વીંછી કરડેલા બળદના પુંછડાંસરખું ચંચલ છે, તેમ હજુ આપણુ ભેગેની ઇચછા ક્ષીણ થઈ નથી, તો પછી શીરીતે વ્રત લેઇશું? રદ છે पाक्खेचरवचोबंधात् । ततस्ताविप्लवात् ।। મોfi વિનામુ–ડવણી થના | ૨૭ છે. અર્થ:-પ્રથમ તે વિદ્યાધરના વચનબંધથી તથા પછી તેના ભાઇના ઉપદ્રવથી ભેગરગવિના મારું યૌવનરૂપી વૃક્ષ નિષ્ફળ ગયું છે. આ ર૭ . बजेद्विषयवातूलः । कदाचित्पतिकूलतां ॥ तदा किं शीलशैलाग्रात् । पततामवलंबनं ॥ २८ ॥ અર્થ-વળી વિષયરૂપી વાયુ વિકાર જે પ્રતિકૂલ થાય તે પછી શીલરૂપી પર્વતની ટોચેથી પડતાં થકાં આપણને કેણ આધારભૂત થશે? ૩૧ સૂર્યોદય પ્રેસ–જામનગર,
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy