________________
ददे यस्यै पराभूतिः । पराभूतिस्ततो मया ॥
मे तदस्याः को दोषो । नाशो दत्तस्य नास्ति यत् ॥६१॥ અર્થ: જેણુને મેં પરાભૂતિ એટલે ઘણું ધન આપ્યું છે, તેણુના તરફથી મને પરાભૂતિ એટલે આ પરાભવ મલ્યો છે, તેમાં તેણુને શું દેવું છે, કેમકે દાનને નાશ નથી, અર્થાત જેવું દેવું તેવું લેવું છે.
परस्परं विरोधिन्यो । यासां चित्तवचःक्रियाः ॥ તાણ રોમાંમિપૂતાણુ વિચંપઃ મણીપુ રાજ | ૨૨ .
અર્થ:–જેના મન વચન અને ક્રિયા પરસ્પર વિરોધવાળાં છે, એવી તે લોભાવે વેશ્યાઓમાં વિધાસ શું કામ છે? છે દર છે ,
एता लूता इवावेष्टय । कृत्रिमप्रेमतंतुभिः ॥ मक्षिकामिव मुंचंति । निःसारीकृत्य पूरुषं ॥ १३ ॥
અર્થ–આ વેશ્યાએ કરેળીયાની પેઠે પુરુષને કપટપ્રેમરૂપી તંદુએથી વીંટીને માખીની પેઠે સારરહિત કરીને તજી દે છે. એ ૬૩
विड्योगे मितिकावद्या । अरक्ता अपि रागदाः ॥ सिचामिव गुणाढ्यानां । सतां ताभिर्न रंजनं ॥ ६४ ॥
અર્થ:-વળી તે વેશ્યા પોતે અરક્ત છતાં વ્યભિચારીઓને રાગ આપનારી છે, પરંતુ તંતુએ વાળ કપડાંની પેઠે ગુણવાનોને તે સાથે રાગ થતો નથી. ૬૪ છે
चेत्कोऽपि वसुधाराभिः । पर्जन्य इव वर्षति ।।
તાઃ ભૂજથી ગાયા તૃતિ તતડહો . પ .. અર્થ –કદાચ કઈ વરસાદની પેઠે વસુધારાથી (ધનથી)વષે તાપણું મટી પત્થરવાળી ભૂમિનીપેડે તે વેશ્યાઓની તૃષ્ણ મટતી નથી.
उत्पनः पौरधौरेय-श्रेष्टिनो निर्मले कुले ॥ अवाप्नोमि हहा सोऽहं । बाह्यस्त्रीभ्यो विडंबनाः ॥६६॥
અર્થઅરી નગરના લેકમાં મુકુટસમાન એવા શેઠના નિર્મલ કુલમાં ઉત્પન્ન થયેલ આ હું આવી રીતે વેશ્યાથી વિડંબના પામું છું!
बाल्येऽपि पंचधात्रीणा-मकस्थो यो व्यवर्द्धिषि ॥ महीपीठे लुठन्नमि । स एवाहमनाथवत् ॥ ६७ ॥
અર્થ–બાલ્યપણુમાં પાંચ ધાત્રીએાના ઓળામાં રહીને જે આ હું વૃદ્ધિ પામે છું, તેજ હું આજે એક કંગાલની પેઠે પૃથ્વી પર લેટયા કરું છું! I ૬૭ છે
૨૦ સૂર્યોદય પ્રેસ-જામનગર