________________
નવમું પ્રકરણ : નયવિચાર
૩૫૦-૩૮૦ નયનું લક્ષણ ૩૫૦, નય પ્રમાણનો એકદેશ છે ૩૫૧, સુનય અને દુર્ણય ૩૫૧, બે નય - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ૩૫૪, પરમાર્થ અને વ્યવહાર ૩૫૫, દ્રવ્યાસ્તિક અને દ્રવ્યાર્થિક ૩પ૬, ત્રણ પ્રકારના પદાર્થ અને નિક્ષેપ ૩પ૬, ત્રણ અને સાત નવ ૩૫૮, જ્ઞાનનય, અર્થનય અને શબ્દનય ૩૫૮, મૂલ નયો સાત ૩૫૯, નૈગમનય ૩૬૦, નૈગમાભાસ ૩૬૧, સંગ્રહ અને સંગ્રહાભાસ ૩૬ ૧, વ્યવહાર અને વ્યવહારાભાસ ૩૬૩, ઋજુસૂત્ર અને ઋજુસૂત્રાભાસ ૩૬૪, શબ્દનય અને શબ્દનયાભાસ ૩૬૬, સમભિરૂઢનય અને સમભિરૂઢનયાભાસ ૩૬૮, એવંભૂતનય અને એવભૂતનયાભાસ ૩૬ ૮, નવો ઉત્તરોત્તર સૂક્ષ્મ અને અલ્પવિષયક છે ૩૬૯, અર્થનય અને શબ્દનાય ૩૭૦, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકવિભાગ ૩૭૦, નિશ્ચય અને વ્યવહાર ૩૭૧, દ્રવ્યનું શુદ્ધ લક્ષણ ૩૭૪, ત્રિકાલવ્યાપી ચિત્ જ લક્ષણ બની શકે છે ૩૭૫, નિશ્ચયનું વર્ણન અસાધારણ લક્ષણનું કથન છે ૩૭૭, પંચાધ્યાયીનો ન વિભાગ ૩૭૯.
દસમું પ્રકરણ : સ્યાદ્વાદ અને સપ્તભંગી
૩૮૧-૪૫૬ સ્યાદ્વાદનો ઉદ્ભવ ૩૮૧, સ્યાદ્વાદની વ્યુત્પત્તિ ૩૮૨, સ્યાદ્વાદ વિશિષ્ટ ભાષાપદ્ધતિ ૩૮૪, વિરોધનો પરિહાર ૩૮૬, વસ્તુની અનન્તધર્માત્મકતા ૩૮૭, પ્રાગભાવ ૩૮૭, પ્રધ્વસાભાવ ૩૮૮, ઇતરેતરાભાવ ૩૮૮, અત્યન્તાભાવ ૩૮૯, સદસદાત્મક તત્ત્વ ૩૯૦, એકાનેકાત્મક તત્ત્વ ૩૯૦, નિત્યાનિત્યાત્મક તત્ત્વ ૩૯૧, ભેદાભદાત્મક તત્ત્વ ૩૯૪, સપ્તભંગી ૩૯૫, પ્રાસ્તાવિક ૩૯૫, અપુનરુક્ત ભંગો સાત છે ૩૯૬, સાત જ ભગો કેમ ? ૩૯૬, અવક્તવ્ય ભંગનો અર્થ ૩૯૮, સપ્તભંગીના સાત ભંગોનું વિવરણ ૩૯૮, “’ શબ્દના પ્રયોગનો નિયમ ૪૦૧, પરમતની અપેક્ષાએ ભંગયોજના ૪૦૧, સંકલાદેશ-વિકલાદેશ ૪૦૨, કાલ
૩૩