________________
જૈનદર્શન આદિની દૃષ્ટિએ ભેદાભેદનું કથન ૪૦૩, ભંગોમાં સકલવિકલાદેશતા ૪૦૪, આચાર્ય મલયગિરિના મતની મીમાંસા ૪૦૫, સંજયના વિક્ષેપવાદમાંથી સ્યાદ્વાદ નીકળ્યો નથી ૪૦૬, બુદ્ધ અને સંજય ૪૦૮, ‘સ્યાત્'નો અર્થ શાયદ (હિંદી), સંભવ કે કદાચ નથી ૪૧૨, ડૉ. સમ્પૂર્ણાનન્દનો મત ૪૧૩, શંકરાચાર્ય અને સ્યાદ્વાદ ૪૧૪, અનેકાન્ત પણ અનેકાન્ત છે ૪૧૭, પ્રો. બલદેવજી ઉપાધ્યાયના મતની આલોચના ૪૧૮, સર રાધાકૃષ્ણના મતની મીમાંસા ૪૨૧, ધર્મકીર્તિ અને અનેકાન્તવાદ ૪૨૩, પ્રજ્ઞાકરગુપ્ત તથા અર્ચટ અને સ્યાદ્વાદ ૪૨૫, શાન્તરક્ષિત અને સ્યાદ્વાદ ૪૨૯, કર્ણકગોમિ અને સ્યાદ્વાદ ૪૩૪, વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ અને અનેકાન્તવાદ ૪૩૮, જયરાશિ ભટ્ટ અને અનેકાન્તવાદ ૪૩૮, શ્રી વ્યોમશિવ અને અનેકાન્તવાદ ૪૪૦, શ્રી ભાસ્કર ભટ્ટ અને સ્યાદ્વાદ ૪૪૧, શ્રી વિજ્ઞાનભિક્ષુ અને સ્યાદ્વાદ ૪૪૫, શ્રી શ્રીકણ્ઠ અને અનેકાન્તવાદ ૪૪૫, શ્રી રામાનુજાચાર્ય અને સ્યાદ્વાદ ૪૪૭, શ્રી વલ્લભાચાર્ય અને સ્યાદ્વાદ ૪૪૮, શ્રી નિમ્બાર્કાચાર્ય અને અનેકાન્તવાદ ૪૪૮, ભેદાભેદવિચાર ૪૪૯, સંશય વગેરે દૂષણોનો ઉદ્ધાર ૪૫૩, સમન્વયનો પોકાર ૪૫૫.
અગિયારમું પ્રકરણ : જૈન દર્શન અને વિશ્વશાન્તિ
બારમું પ્રકરણ : જૈન દાર્શનિક સાહિત્ય
દિગમ્બર આચાર્ય ૪૬૧, શ્વેતામ્બર આચાર્ય ૪૬૭.
વ્યક્તિનામસૂચી
ગ્રન્થનામસૂચી
૩૪
૪૫૭-૪૬૦
૪૬૧-૪૭૩
૪૭૪-૪૭૯
૪૮૦-૪૮૮