SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પરભાવમાં તો તે છે નહિ અને જ્યાં તે છે એવા સ્વભાવનો મહિમા તે જાણતો નથી, એટલે તે સર્વથા નાશ પામે જ છે. પણ આથી ઉલટું, સ્વ - પરના અનેક અંત રૂપ અનેકાંત સમજનારો સ્યાદ્વાદી શાની સમ્યગ્દષ્ટિ તો જાણે છે કે મ્હારો ભાવ હોવાપણું તો સ્વભાવે કરીને છે, એટલે જ્યાં ત્રણે કાળમાં ન ચળે એવું નિશ્ચયરૂપ નિયત સ્વભાવે ‘ભવન' - (ભાવ હોવાપણું છે) એવા જ્ઞાન થકી તે સર્વ જ્ઞેયથી વિભક્ત’ - વિભિન્ન - જૂદો હોય છે અને સહજ સ્વભાવભૂત જે સ્વભાવ છે તેની તેને સ્પષ્ટ અનુભવ પ્રતીતિ વર્તે છે, એટલે તે નાશ પામતો નથી, પણ સહજાત્મસ્વરૂપી સહજ સ્વભાવે પરમાર્થ જીવનથી જીવે જ છે. - ટ્વ es
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy