________________
સમયસાર : આત્મખ્યાતિ
અર્થ - કર્મથી અને તેના ફલથી અવિરતપણે વિરતિ અત્યંતપણે ભાવીને અખિલ અજ્ઞાન સંચેતનાનું પ્રલયન પ્રસ્પષ્ટપણે નટાવીને સ્વરસ પરિગત સ્વભાવને પૂર્ણ કરી સ્વા જ્ઞાનસંચેતનાને સાનંદ નટાવી પ્રશમરસ અહીંથી માંડીને) સર્વકાલ પીઓ ! ૨૩૩
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જેમ છે તેમ સમજાયાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેનો અર્થ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (પ૬૧), ૫૧
આમ કર્મચેતના અને કર્મફલચેતના રૂપ બે વિભાગમાં વિભક્ત અશાનચેતનાના સર્વ સંન્યાસનું પરમ અલૌકિક નાટક સતત આનંદપૂર્વક ભજવતા રહી નિરંતર પ્રશમરસનું પાન કરવાનું આત્માર્થી મુમુક્ષુઓને આ પરમામૃત સંભૂત કળશમાં પરમ પરમાર્થ પ્રેમથી આહ્વાન કરે છે - એમ ઉક્ત પ્રકારે કર્મથી અને તેના ફલથી અવિરતપણે - અવિરામપણે વિરતિ - વિરક્તતા અથવા વિરામતા અત્યંતપણે ભાવી અખિલ - સમસ્ત અજ્ઞાનસંચેતનાનું પ્રલયન - પ્રકૃષ્ટપણે લયન પ્રસ્પષ્ટપણે નટાવતાં (નાટક કરતાં) પૂર્ણ કૃત્વ સ્વમાનં વરસારિત - સ્વરસથી પરિગત - સર્વ તરફથી પરિવૃત સ્વભાવને પૂર્ણ કરી, ત્યાં જ્ઞાનસંતનાં - સ્વ - પોતાની જ્ઞાનસંચેતનાને સાનંદ - આનંદ સહિતપણે નટાવતાં નાટક કરતાં) અહીંથી માંડીને પ્રશમરસ સર્વકાલ પીઓ ! સાનંદું નાટયંતઃ પ્રશમંરમતો. સર્વાતં વિવંતુ
આકતિ અજ્ઞાન સંચેતના
જ્ઞાન
સંચેતના
/ પૂર્ણY*
કર્મ
કર્મફલ
સ્વભાવ)
વિષ પાન
પ્રશમરસ
અમૃતપાન . -
CH
૭૪૮