SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/૨-૧ । गच्छाचारप्रकीर्णकसंवादः । २३२३ गच्छाचारवचनं चेदम् - 'જીત્ય-સીત્તેટિં, સંm તિવિદેખ વોસિરા મુસ્લિમ સિને વિવું, પમ તેના નETI (TE:૪૮) ત્તિ વવનાન્ તે શિથિલ પરિ પરિહરું છું, ગચ્છાચારને જોઈ કરીને. ૧૫/-લા “अगीयत्थ-कुसीलेहिं, संगं तिविहेण वोसिरे। मुक्खमग्गस्सिमे विग्धं, पहम्मि तेणगा जहा।।” (ग.प्र.४८) प इति। वानर्षिगणिकृता तद्व्याख्या चैवम् “अगीतार्थाश्च कुशीलाश्च तैरगीतार्थकुशीलैः, उपलक्षणत्वात् सभेदपार्श्वस्थावसन्न-संसक्त-यथाच्छन्दैः सह, सङ्गं = संसर्ग त्रिविधेन = मनोवाक्कायेन, तत्र मनसा चिन्तनम् - - 'अहं मिलनं करोमी'ति, वाचा आलाप-संलापादिकरणमिति, कायेन सन्मुखगमन-प्रणामादिकरणमिति, व्युत्सृजेद् म = विविधं विशेषेण वा इति भृशं सृजेत् = त्यजेदित्यर्थः । तथा चोक्तं श्रीमहानिशीथषष्ठाध्ययने - “वासलक्खंपि ई સૂતિ, સંમિશ્નો છિયા સુદ પીયલ્થળ સમું વર્ષ, વાદ્ધ ન સંવા” (મ.નિ.સ.૬/૦૪૮) તથા मोक्षमार्गस्य = निर्वाणपथः ‘इमे' = पूर्वोक्ताः ‘विग्धे'त्ति विघ्नकरा इत्यर्थः, पथि = लोकमार्गे स्तेनकाः = क चौराः यथेत्युदाहरणोपदर्शने” (ग.प.४८, वृत्ति) इति । सम्बोधप्रकरणे (४३४) अपि इयं गाथा वर्तते । र्णि પ્રકીર્ણકમાં જણાવેલ છે કે “અગીતાર્થ અને કુશીલ એવા સાધુનો સંગ મન-વચન-કાયાથી વોસિરાવવો. જેમ માર્ગમાં ચોર વિઘ્નરૂપ છે તેમ અગીતાર્થ અને કુશીલ સાધુઓ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે.” વાર્ષિ ગણીએ ગચ્છાચાર પ્રકીર્ણક નામના આગમ ઉપર સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા રચેલી છે. પ્રસ્તુત ગાથાની સ્પષ્ટતા કરતાં તેમણે ત્યાં જણાવેલ છે કે “(૧) અગીતાર્થ, (૨) કુશીલ અને ઉપલક્ષણથી અવાંતરભેટવાળા (૩) પાસત્યા, (૪) ઓસન્ના, (૫) સંસક્ત અને (૬) યથાછંદ એવા સાધુઓની સાથેનો સંબંધ મન -વચન-કાયાથી વિવિધ પ્રકારે અત્યંત છોડવો અથવા વિશેષ પ્રકારે અત્યંત છોડવો. “હું અગીતાર્થ, કુશીલ, સે. પાસસ્થા વગેરે સાધુઓને મળું' - આ રીતે મનથી વિચારવાનો પણ ત્યાગ કરવો. એક વાર બોલવું તેને “આલાપ' કહેવાય, વારંવાર બોલવું તેને “સંલાપ' કહેવાય. અગીતાર્થ, કુશીલ, પાસત્થા વગેરે સાધુઓ ! સાથે વાણીથી આલાપ, સંલાપ વગેરે કરવા સ્વરૂપ સંગને વિશેષ રીતે છોડવો. તે જ રીતે અગીતાર્થ, કુશીલ વગેરે સાધુઓની પાસે જવું, તેમને નમસ્કાર વગેરે કરવા આ કાયાથી સંગ કહેવાય. અગીતાર્થ * કુશીલ વગેરે સાધુઓ સાથે આવા પ્રકારનો કાયિક સંગ પણ સર્વથા છોડવો. તેથી તો મહાનિશીથ સૂત્રના ગીતાર્થ વિહાર' નામના છઠ્ઠા અધ્યયનમાં જણાવેલ છે કે “લાખ વરસ સુધી પણ શૂળીમાં અત્યંત ભેદાયેલા રહેવું સારું. તે રીતે સુખેથી રહેવું. પરંતુ અગીતાર્થની સાથે એક અડધી ક્ષણ પણ વસવાટ ન કરવો.” જેમ લૌકિક માર્ગમાં ચોર લોકો વિદ્ધ કરે છે તેમ મોક્ષમાર્ગમાં અગીતાર્થ, કુશીલ, પાસત્થા વગેરે સાધુઓ વિઘ્ન કરે છે. ગચ્છાચાર પ્રકીર્ણકની ગાથામાં રહેલ “ન' = “કથા' શબ્દ ચોરના ઉદાહરણની રજૂઆત માટે છે.” આગાથા સંબોધપ્રકરણમાં પણ મળે છે. ૧ પુસ્તકોમાં “મrષ્ણ પાઠ. કો.(૧૦) + આ.(૧)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “શિથિલતાને' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં જોરે” પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. 1. રીતાર્થતૈઃ સ ત્રિવિધેન વ્યુત્ક્રનેત્ | मोक्षमार्गस्य इमे विघ्नाः पथि स्तेनकाः यथा।। 2. वर्षलक्षम् अपि शूल्या संभिन्नः तिष्ठेत् सुखम्। अगीतार्थेन समम् एकम्, क्षणार्द्धम् अपि न संवसेत् ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy