________________
२३०६ • गुरुनिन्दकोऽनन्तभवभ्रमणकारी .
?/ર-૪ | વિનીતે, (૩) તમયgsળીતે” (સ્થા.ફૂ.૨૦૮) તિા “ TU મુજ્હો” (ગુ.ત.વિ.૭/૨) તિ ग गुरुतत्त्वविनिश्चयोक्तिं नाऽयं स्मरति । न वाऽयं न हि गुरोः परमात्मनो वा कृपामन्तरेण कोऽपि પરમાર્થપ્રવળો મવતિ” (સા.પં.મા.9/9/9/9/9/ર/9.4) રૂતિ સાથળસંહિતામાળે માવાયા િશ્રદ્ધો
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शठः सदा परदोषदर्शी, रजःसमपरदोषविस्तरकारी, गजसमनिजर दोषप्रच्छादकः, स्वरसतो गुरुनिन्दकः अनन्तभवभ्रमणकारी भवति । धर्मश्रमणतया प्रतिभासमानोऽपि क परमार्थतः पापश्रामण्यजीवी स आत्मविडम्बक एव । र्णि साध्वाभासः स ज्ञानिदृष्ट्या जिनशासनबहिर्भूतो भवति । एतादृशीमात्मदशां वयं नैव प्राप्नुयाम का इतीष्यते। तत्परिहारप्रयत्नत एव “अक्खयसुक्खो मुक्खो” (श्री.क.२०९) इति श्रीश्रीपालकथायां रत्नशेखरसूरिदर्शितो मोक्षः सुलभः स्यात् ।।१५/२-४ ।। ગુરુ આજ્ઞાથી મોક્ષ થાય છે' - આ પ્રમાણે ગુરુતત્ત્વવિનિશ્ચયના વચનને પણ તે યાદ કરતો નથી. તથા “ગુરુકૃપા વિના કે પરમાત્મકૃપા વગર કોઈ પણ જીવ પરમાર્થમાં શાસ્ત્રરહસ્યાર્થમાં નિપુણ બનતો નથીઆ પ્રમાણે સાયણસંહિતાભાષ્યમાં ભગવદાચાર્યનું જે વચન છે, તેની પણ શ્રદ્ધા તે કરતો નથી.
હા, આત્મવિડંબક ન બનીએ પણ આધ્યાત્મિક ઉપનય:- કપટી જીવ પોતાના દોષ જોવાના બદલે હંમેશા બીજાના છિદ્રોને જુવે Sછે છે. બીજાના દોષને રજનું ગજ કરીને દેખાડે છે અને ગજ જેવા પોતાના દોષ એને રજ જેવા લાગે ધ્યા છે. તે રીતે પોતાના દોષને તે ઢાંકે છે. તથા ગુરુનિંદાના પાપમાં તે હોંશે-હોંશે જોડાય છે અને અનંતકાળ
સુધી મોક્ષથી દૂર ફેંકાઈ જાય છે. ધર્મશ્રમણ તરીકેનો દેખાવ કરવા છતાં પાપશ્રમણ તરીકેનું તેનું જીવન 2 આત્મવિડંબના સિવાય બીજું કશું જ નથી.
છે જ્ઞાનીની નજરમાં નીચા ન ઉતરીએ છે (સાધ્વા.) બાહ્ય દૃષ્ટિએ સંસારનો ત્યાગ કરવા છતાં પણ તે સાધ્વાભાસ જીવ જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં અત્યંત નીચો ઉતરી જાય છે અને જિનશાસનની અત્યંત બહાર નીકળી જાય છે. આવું આપણી બાબતમાં ન બને તેવું ગ્રંથકારશ્રી ઈચ્છી રહ્યા છે. પાપશ્રામણ્યનો પરિહાર કરવાના પ્રયત્નથી જ શ્રીશ્રીપાલકથામાં (= સિરિસિરિવાલ કહામાં) શ્રીરત્નશેખરસૂરિજીએ દર્શાવેલ શાશ્વત સુખવાળો મોક્ષ સુલભ બને. (૧પ/ર-૪)
લખી રાખો ડાયરીમાં... • સાધના ક્યારેક ઉપકરણની આકર્ષકતામાં અટવાય છે.
અંતઃકરણની નિર્મળતામાં ઉપાસના મહાલે છે.
1. ગુર્વાસા મોક્ષ: 2. અક્ષયસૌથી મોક્ષ |