SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१ ० पर्यायगोचरपर्यायनामप्रतिपादनम् । २११३ ઢાળ - ૧૪ (રાગ મલ્હાર - મારગ વહિં રે ઉતાવળો - એ દેશી. મૂળ છોડી સીમંધરસ્વામીઆ. એ દેશી પાળ) સુણો ભેદ •પર્યાયના, તે દોઈ પ્રકાર; વ્યંજન અર્થ વિભેદથી, સંખેપઈ સાર I૧૪/૧il (૨૨૭) શ્રી જિનવાણી આદરી. (આંકણી) • દ્રવ્યાનુયોકાપરામર્શ • શવા - ૧૪ (સાચ્છન્દઃ). प्रतिज्ञानुसारेण अवसरसङ्गतिप्राप्तं पर्यायं तत्त्व-भेद-पर्यायैः व्याचष्टे - 'श्रुणुत' इति।। श्रुणुत पर्यायभेदान्, ते द्विधा सन्ति समासतः सिद्धान्ते। व्यञ्जनार्थविभेदेन, समाद्रियध्वं हि जिनागमम् ।।१४/१।। • દ્રવ્યાનયોકાપરામવિહા • प्रकृते दण्डान्वयस्त्वेवम् - पर्यायभेदान् श्रुणुत। ते व्यञ्जनार्थविभेदेन सिद्धान्ते समासतः क द्विधा सन्ति। (अतः) जिनागमं हि समाद्रियध्वम् ।।१४/१।। परस्परव्यावृत्तिलक्षणाः पर्यायाः। तदुक्तम् अकलङ्कस्वामिना सिद्धिविनिश्चये “भेदात्मकाः पर्यायाः" (શિ.વિ.90/9) તિા કૂવ-દન્યાયેન અધુના પર્યાય સમાનાર્થી શબ્દ સર્ચન્તા તથાદિ – ૧ | “ર્યાય, પર્યવ, થર્મ, વિશેષ:, અવસ્થા, મેર, ભાવ, સંશઃ – રૂાય: સમાનાર્થા: શળાવિશેષાવર જ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાસુવાસ # અવતરણિકા :- તેરમી શાખાના છેલ્લા શ્લોકમાં કરેલી પ્રતિજ્ઞા મુજબ ગ્રંથકારશ્રી ચૌદમી શાખામાં અવસરસંગતિને પામેલા પર્યાયને તત્ત્વ = લક્ષણ, પ્રકાર અને પર્યાયવાચી નામ દ્વારા જણાવે છે : શ્લોકાર્થી:- તમે પર્યાયના ભેદોને સાંભળો. વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના ભેદથી તે પર્યાયો સે સિદ્ધાંતમાં સંક્ષેપથી બે પ્રકારે દર્શાવેલ છે. તમે જિનાગમને જ સારી રીતે આદરો. (૧૪/૧) પર્યાયના સમાનાર્થક શબ્દોનું નિરૂપણ . વ્યાખ્યાW - પરસ્પરવ્યાવૃત્તિ એ પર્યાયનું લક્ષણ છે. અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચયમાં જણાવેલ છે કે “પર્યાય ભેદસ્વરૂપ છે.” તત્ત્વ-ભેદ-પર્યાય ક્રમથી પદાર્થનિરૂપણ થાય - આવો નિયમ હોવાથી રસ પર્યાયનું તત્ત્વ = સ્વરૂપ જણાવ્યા બાદ હવે પર્યાયના ભેદ જણાવવાનો અવસર છે. પરંતુ તેમાં ઘણું કહેવાનું હોવાથી હમણાં સૂચિ-કટાહન્યાયથી પર્યાયના સમાનાર્થક શબ્દ દેખાડાય છે. પર્યાયના સમાનાર્થક શબ્દો નીચે મુજબ જાણવા. (૧) પર્યાય, (૨) પર્યવ, (૩) પર્યય, (૪) ધર્મ, (૫) વિશેષ, (૬) અવસ્થા, (૭) ભેદ, (૮) ભાવ, (૯) અંશ વગેરે શબ્દો એક જ અર્થને જણાવનારા છે' - તેમ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ દર્શાવેલ છે. દિગંબરીય પંચાધ્યાયીપ્રકરણમાં પર્યાયના • પુસ્તકોમાં ‘પક્ઝાયના' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. # કો.(૧)માં “સદા કાલિ સંખેય...' પાઠ. ai
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy