SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ १५५२ ० कालाणुस्वरूपप्रकाशनम् ० १०/१४ ર૮૩) રૂત્યુમ્ | ____षट्खण्डागमस्य धवलावृत्तौ वीरसेनाचार्येणाऽपि कालमधिकृत्यैवमुक्तम् – “स-परपरिणामहेऊ अपदेसियं છે તો વેસપરિમા” (T:સ્વ.પુસ્ત-રૂ/9-૨-૧/ઘ.પૂ.૩) તિા म अधिकं स्पष्टतरं तेनैव तत्रैवाऽग्रे कालानुगमाधिकारे “ववगददोगंध-पंचरसट्ठपास-पंचवण्णो कुंभार चक्कहेट्ठिमसिलव्व वत्तणालक्खणो लोगागासपमाणो अत्थो तव्वदिरित्तणोआगमदव्वकालो णाम” (ष.ख.पुस्तक ૪/9--/.પૃ.૩૭૪) રૂત્યુp | क परमात्मप्रकाशवृत्तौ ब्रह्मदेवेन “अविभागिव्यवहारकालसमयोत्पत्तौ । मन्दगतिपरिणतपुद्गलपरमाणुः घटोत्पत्ती णि कुम्भकारवबहिरङ्गनिमित्तेन व्यञ्जको व्यक्तिकारको भवति । कालद्रव्यं तु मृत्पिण्डवद् उपादानकारणं भवति । तस्य तु पुद्गलपरमाणोः मन्दगतिगमनकाले यद्यपि धर्मद्रव्यं सहकारिकारणमस्ति तथापि कालाणुरूपं निश्चय- कालद्रव्यं च सहकारिकारणं भवति । सहकारिकारणानि तु बहून्यपि भवन्ति मत्स्यानां धर्मद्रव्ये विद्यमानेऽपि સંચય વિના, લોકાકાશમાં પૃથક પૃથક્ રહેલા છે.” ઇ કાળ અંગે ધવલાકારમતપ્રદર્શન (૮) પખંડાગમની ધવલા વ્યાખ્યામાં દિગંબરાચાર્ય વીરસેનજીએ કાળદ્રવ્યને ઉદેશીને જણાવેલ છે કે “કાળ સ્વ-પરદ્રવ્યના પરિણમન પ્રત્યે કારણ છે. કાળદ્રવ્ય અપ્રદેશ છે. અર્થાત સ્વયં પ્રદેશાત્મક હોવા છતાં પણ પ્રદેશશૂન્ય છે. તથા લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલી જ સંખ્યામાં કાલાણુદ્રવ્ય રહેલા છે.” 6 કાલાણ તદ્ગતિરિક્ત દ્રવ્યકાળ : ધવલા છે (વિ.) ધવલા વ્યાખ્યામાં જ આગળ કાલાનુગમ અધિકારમાં વીરસેનાચાર્યએ અધિક સ્પષ્ટપણે ડે જણાવેલ છે કે “બે ગંધથી રહિત, પાંચ રસથી શૂન્ય, આઠ સ્પર્શથી રહિત, પાંચવર્ણરહિત, કુંભારના હા ચક્રની અધસ્તન શિલા સમાન (સ્થિર), વર્તનાલિંગયુક્ત, લોકાકાશ (પ્રદેશ) પ્રમાણ એવો પદાર્થ એટલે નોઆગમથી તદ્ગતિરિક્ત દ્રવ્ય કાળ.” દક ગતિ પ્રત્યે અનેક સહકારી કારણ કે (ર.) દિગંબરાચાર્ય યોગીન્દ્રદેવરચિત પરમાત્મપ્રકાશ ગ્રંથની વ્યાખ્યામાં બ્રહ્મદેવે વધુ સ્પષ્ટ બાબત જણાવેલ છે કે “નિશ્ચયકાલનો પર્યાય એ નિરંશ સમયસ્વરૂપ વ્યવહારકાળ છે. તેની ઉત્પત્તિ પ્રત્યે મંદગતિપરિણામપરિણત યુગલપરમાણુ કારણ હોય છે. સમયરૂપ વ્યવહારકાળનું ઉપાદાનકારણ નિશ્ચયકાલદ્રવ્ય છે. પુદ્ગલપરમાણુની મંદગતિ તેના પ્રત્યે બહિરંગ નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી. જેમ ઘટ પર્યાયની ઉત્પત્તિ પ્રત્યે ઉપાદાનકારણ માટીદ્રવ્ય છે તથા બહિરંગ કારણ કુંભાર છે. તેમ ઉપરોક્ત વાત સમજવી. જો કે તે પુગલપરમાણુની મંદગતિ સ્વરૂપ ગમનદશા પ્રત્યે ધર્માસ્તિકાય સહકારી કારણ છે જ. તો પણ કાલાણુ = નિશ્ચયકાળ દ્રવ્ય પણ પુદ્ગલપરમાણુની મંદતમ ગતિ પ્રત્યે સહકારી કારણ 1. स्व-परपरिणामहेतुः अप्रदेशिकं लोकप्रदेशपरिमाणम्। 2. व्यपगतद्विगन्ध-पञ्चरसाऽष्टस्पर्श-पञ्चवर्णः कुम्भकारचक्राऽधस्तनशिलेव वर्त्तनालक्षणो लोकाकाशप्रमाणः अर्थः तव्यतिरिक्तनोआगमद्रव्यकालो नाम ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy