________________
१५१४ ० कालद्रव्य-पर्यायमतद्वयप्रदर्शनम् ।
१०/१३ ધર્મસંગ્રહણિ રે “એ દોઈ મત કહિયાં, તત્ત્વારથમાં રે જાણિક
અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયનઈ મતિ, બીજું તાસ વખાણિક /૧૦/૧al (૧૭૩) સમ. આ એ (દોઈ=) બે મત ધર્મસંગ્રહણિ ગ્રંથમાંહિ શ્રીહરિભદ્રસૂરિજીઈ કહિયા છઈ. તથા ઘ તથા .
‘दर्शितरीत्या उपचरिताऽनुपचरितद्रव्यत्वोपेतकालप्रतिपादक-प्रकृतमतद्वयोत्थानबीजं कुत्र प्रदर्शितम् ?' રૂત્યશાયામાદ – ‘તત્વાર્થ” તિા
तत्त्वार्थे द्वे मते धर्मसङ्ग्रहण्याञ्च दर्शिते।
દ્રવ્ય નિરપેક્ષ દિ, વ્યાર્થિવનો વતાા૨૦/રૂા प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्त्वार्थे धर्मसङ्ग्रहण्याञ्च द्वे मते दर्शिते । निरपेक्षः द्रव्यार्थिकनयः श हि तं द्रव्यं वदेत् ।।१०/१३।। क तत्त्वार्थे = तत्त्वार्थाधिगमसूत्रे उमास्वातिवाचककुलोत्तमैः आदिष्ट-निरुपचरितद्रव्यत्वान्वितવાનપ્રતિપાત નિરુ તે મતે ર્તિા તથાદિ – “કનીવાય ધર્માધવાશ-પુત્તા” (7.ફૂ.૧/૧), “વ્યાપિ નીવા” (ત.ફૂ.૧/૨) ત્યાદ્રિના કાચ નિરુપરિતદ્રવ્યત્વવ્યવચ્છેદ, શાનત્યે” (તા.૧/ રૂ૮) રૂત્યાદ્રિના ૨ મતાન્તરતયા નિરુપરિતદ્રવ્યવૈવિધાનમ્ કરિ.
અવતરણિકા - ‘ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ, ઔપચારિક દ્રવ્યત્વયુક્ત કાળ તત્ત્વ અને પારમાર્થિક દ્રવ્યત્વયુક્ત કાળ તત્ત્વનું પ્રતિપાદન કરનાર પ્રસ્તુત મતદ્વયનું ઉત્થાનબીજ ક્યા ગ્રંથમાં દેખાડેલ છે?” - આવી શંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
- મહયઉત્થાનબીજનું ઉપદર્શન - | શ્લોકા - તત્ત્વાર્થસૂત્ર અને ધર્મસંગ્રહણિ ગ્રંથમાં ઉપરોક્ત બન્ને મત જણાવેલ છે. નિરપેક્ષ A, દ્રવ્યાર્થિકનય કાળને દ્રવ્ય કહે છે. (૧૦/૧૩)
વ્યાખ્યાર્થી :- વાચકકુલશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ઉપચરિતદ્રવ્યત્વવાળા અને વાસ્તવિકદ્રવ્યત્વવાળા કાળનું પ્રતિપાદન કરનાર ઉપરોક્ત બન્ને મત દર્શાવેલ છે. તે આ મુજબ - અજીવાય ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ છે. તથા તે ચાર અને જીવ દ્રવ્ય છે' - આવું કહીને કાળમાં પારમાર્થિક દ્રવ્યત્વનો વ્યવચ્છેદ = બાદબાકી કરેલ છે. જો કાળમાં વાસ્તવિક દ્રવ્યત્વ હોત તો ત્યાં કાળનો દ્રવ્ય તરીકે ઉલ્લેખ તેઓશ્રીએ કરેલ હોત. પરંતુ તેમ કરેલ નથી. તેનાથી સિદ્ધ થાય છે કે તેમને કાળમાં તાત્ત્વિક દ્રવ્યત્વ અભિપ્રેત નથી. તેમ જ “અમુક આચાર્યો “કાળ પણ દ્રવ્ય છે? ૧ પા.માં “ઈમ પાઠ છે. જે પુસ્તકોમાં “નય નથી. સિ.માં છે. જે વખાણિ = વિવરણ કરેલ, વર્ણવેલ, વિસ્તારથી કહેલ. આધારગ્રંથ- આરામશોભા રાસમાળા, પંદરમા શતકના ચાર ફાગુકાવ્યો પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, પડાવશ્યકબાલાવબોધ, બાલાવબોધ ટુ ઉપદેશમાલા, ગુર્જર રાસાવલી, અખાની કાવ્ય કૃતિઓ ખંડ-૨, ઉક્તિરત્નાકર, પ્રેમાનંદની કાવ્યકૃતિઓ. D પુસ્તકોમાં ‘રિમક મૂરિ પાઠ. કો. (૧૩)નો પાઠ લીધો છે. • શાં.માં “તમથા' અશુદ્ધ પાઠ. કો.(૯)+સિ.લા.(૨)નો પાઠ લીધો છે.