________________
१०/११
१४९४
• जीवाऽजीवस्वरूपः समयावलिकादिकाल: 0 'आणापाणू ति वा थोवा ति वा जीवा ति वा अजीवा ति वा पवुच्चति । खणा ति वा लवा ति वा जीवा ति वा अजीवा ति वा पवुच्चति । एवं मुहुत्ता ति वा अहोरत्ता ति वा” (स्था.२/४/१०६) इत्यादि । तद्वृत्तिलेशस्त्वेवम् “यत् कालवस्तु तद् अविगानेन जीवा इति च जीवपर्यायत्वात्, पर्याय-पर्यायिणोश्च कथञ्चिदभेदात्, तथा अजीवानां पुद्गलादीनां पर्यायत्वाद् अजीवा इति च प्रोच्यते = अभिधीयते । न નીવાવિવ્યતિરેનિ : સમયાવય” (થા.ર૪/૧૦૬ વૃત્તિ) રૂત્તિા -
द्वादशारनयचक्रे श्रीमल्लवादिसूरिभिः अपि कालवादिमतनिरूपणावसरे “काल एव हि भूतानि, ક્રાતઃ સંદર-સમવા સ્વપત્ર સ ના ર્તિ શાનો દિ દુરતિમ: II” (તા.ન..૩ર-ર/માT-9/g.૨૨) રૂત્યુવન્ચી कालस्य जीवाद्यतिरिक्तत्वं विप्रतिषिद्धम्।
યથો વિરોવરમાણે પિ “શાનો વિ વલ્વધો નિવિરિો (વિ.કી.મી.૭૬૩૨) તિ, કહેવાય છે. ક્ષણ અથવા લવ પણ જીવ અને અજીવ જ કહેવાય છે. આ જ રીતે મુહૂર્ત અથવા અહોરાત્ર વગેરે પણ જીવાજીવસ્વરૂપ છે – તેમ સમજી લેવું.” શ્રીમદ્ અભયદેવસૂરિજી મહારાજે ઉપરોક્ત સૂત્રની વિસ્તારથી વ્યાખ્યા કરેલ છે. તેનો પ્રસ્તુતમાં ઉપયોગી કેટલોક અંશ નીચે મુજબ છે. “જે કાલ નામની વસ્તુ છે તે નિર્વિવાદરૂપે જીવ અને અજીવ જ કહેવાય છે. કારણ કે તે જીવનો અને પુદ્ગલાદિ અજીવનો પર્યાય છે. પર્યાય અને પર્યાયી વચ્ચે તો કથંચિત્ અભેદ હોય છે. તેથી જીવ-અજીવથી ભિન્ન સમય-આવલિકા વગેરે નથી.'
સ્પષ્ટતા :- અસંખ્ય સમય = ૧ આવલિકા, ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત...ઈત્યાદિ બાબત નવતત્ત્વપ્રકરણ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી જણાવેલ છે. ત્યાંથી તે વિગત જાણી લેવી. ઉપરોક્ત સ્થાનાંગસૂત્ર પણ સ્પષ્ટપણે જણાવે છે કે સમય, આવલિકા, આન-પ્રાણ, સ્ટોક વગેરે કાળ જીવ -અજવસ્વરૂપ જ છે. જીવાદિ દ્રવ્યથી ભિન્ન કોઈ ‘કાળ' નામનું દ્રવ્ય આગમસૂત્રકારોને અભિપ્રેત નથી.
5 કાલવાદીના મતનો વિચાર (ઢાવશા.) દ્વાદશારનયચક્ર ગ્રંથમાં શ્રીમલવાદિસૂરિજી મહારાજે પણ કાલવાદિમતનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે “કાળ એ જ જીવો છે. કાળ એ જ સંહાર અને સૃષ્ટિ છે. (માણસ) ઊંઘતો હોવા છતાં પણ તે કાળ જાગે છે. કાળનું અતિક્રમણ કરવું મુશ્કેલ છે.” આવું કહેવા દ્વારા “કાળ તત્ત્વ જીવાદિ દ્રવ્યો કરતાં ભિન્ન છે' - આ બાબતનો નિષેધ કરેલ છે.
સ્પષ્ટતા :- “કાળ એ જ જીવો છે” આવું કહેવાથી “જે જીવો દેખાય છે તે કાળ તત્ત્વ છે. કાળ અને જીવ વચ્ચે કોઈ ભેદ નથી' – આવું આપમેળે સિદ્ધ થાય છે.
જ કાળ પચસ્વરૂપ છે : વિશેષાવશ્યકભાષ્ય છે (વશો.) વિશેષાવશ્યકભાષ્યકારને પણ કાળ સ્વતંત્ર દ્રવ્ય સ્વરૂપે અભિમત નથી. તેથી જ વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે (૧) “કાળ પણ દ્રવ્યનો ધર્મ = પર્યાય છે. તે નિષ્ક્રિય છે.' 1. आनप्राणाः इति वा स्तोकाः इति वा जीवाः इति वा अजीवाः इति वा प्रोच्यन्ते। क्षणाः इति वा लवाः इति वा जीवाः इति वा अजीवाः इति वा प्रोच्यन्ते। एवं मुहूर्ताः इति वा अहोरात्राणि इति वा...। 2. વIન: દ્રવ્યધર્મ: નિય: |