SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ १४९२ जीवाजीवाभिगमादिसूत्रसंवादोपदर्शनम् १०/११ તથા વો નીવામામાસૂત્ર - મિયં મતે શાસ્તો ત્તિ પવુ ? જોગમા નીવા દેવ, [ સનીવા વેવ'ત્તિ (નીવા.) ___ अयं कालपर्यायवाद्याशयः - जीवाऽजीवद्रव्याणां वर्त्तनादयः पर्यायाः एव कालशब्देन व्यवहार्या इति। इदमेवाभिप्रेत्य लोकप्रकाशे विनयविजयोपाध्यायेनोक्तं - “एवं च द्रव्यपर्याया एवामी वर्त्तनादयः । सम्पन्नाः कालशब्देन व्यपदेश्या भवन्ति ये।। पर्यायाश्च कथञ्चित् स्युः द्रव्याऽभिन्नास्ततश्च ते। द्रव्यनाम्नाऽपि 4 નાતુ પ્રોrt થવા પા” (સાતત્ત્વોવાશ – ૨૮/૧૧-૧૨) રૂક્તિા ____ तथा चोक्तं जीवाजीवाभिगमसूत्रे “किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव, अजीवा વેવ” (નીવા. ) રૂતિના રૂછ્યું સૂત્ર તત્ત્વાર્થમાર્થસિદ્ધસેનીયવૃત્તિો (ત તૂ./રૂ૮ મા.શિ.પૃ.૪રૂ૨), ઘર્મસળવૃત્ત (ઇ.સ.રૂર મત્તય), દ્રવ્યનારે (.રૂ/પૃ.૨૬૬), વિશેષાવશ્યમાષ્ટમધારવૃત્તી (વિ.સા. ભા.ર૦રૂરૂ .), શાસ્ત્રનોwાશે (ા.નો.પ્ર.૨૮/શ્નોઇ 99 તઃ ઉત્તર), ચોદિત્તિતાયાં (શા.વા../૩૭/ પૃ.99 ચા.વ.નિ.), શ્રીપાવસૂરિને પદ્દવ્યસ્વમાવ-નવિવાર વરને (પૃ.૩), ચા-પર્યાયરીસસ્તવ (१०/११) चापि उद्धृतं वर्तत इत्यवधेयमनेकशास्त्रकृदभिप्रायान्वेषणपरायणैः । 2 કાલપર્યાયવાદીનો મત છે | (ચં.) પ્રસ્તુતમાં કાલપર્યાયવાદીનો આશય એ છે કે જીવ અને અજીવ દ્રવ્યના વર્તના, પરિણામ વગેરે પર્યાયો જ “કાળ' શબ્દથી વ્યવહાર કરવા યોગ્ય છે. આ જ આશયથી કાળલોકપ્રકાશ ગ્રંથમાં વિનયવિજયજી ઉપાધ્યાય ભગવંતે જણાવેલ છે કે – આ પ્રમાણે આ વર્તનાદિક પદાર્થો કહ્યા. તે દ્રવ્યના પર્યાયો જ સિદ્ધ થાય છે. તથા તેમને “કાળ' શબ્દ વડે કહી શકાય છે. તથા પર્યાયો કોઈક પ્રકારે દ્રવ્યથી અભિન્ન પણ હોય છે. તેથી તે પર્યાયોને કોઈક વાર દ્રવ્યરૂપે પણ કહી શકાય છે. તે વિશે જીવાજીવાભિગમ નામના આગમમાં પણ કાળને જીવારિરૂપે જણાવેલ છે.” (જીવાજીવાભિગમનો પ્રસ્તુત સંવાદ હમણાં જ જણાવવામાં આવશે.) (તા.) દ્રવ્યાનુયોગપરામર્શના શ્લોકમાં “સિદ્ધાન્તમાં = આગમમાં જીવાજીવસ્વરૂપ કાળતત્ત્વ દર્શાવેલ મા છે' - આમ જે જણાવેલ છે, તે આગમ જીવાજીવાભિગમસૂત્ર સમજવું. તેમાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે. પ્રશ્ન :- “હે ભગવંત ! આ કાળતત્ત્વ કોને કહેવાય છે ?' ઉત્તર :- “હે ગૌતમ ! જીવો જ કાળ કહેવાય છે અને અજીવ દ્રવ્યો જ કાળ કહેવાય છે.” જીવાજીવાભિગમ સૂત્રનું ઉપરોક્ત વચન તત્ત્વાર્થભાષ્યસિદ્ધસેનીયવૃત્તિ, ધર્મ-સંગ્રહણિવૃત્તિ, દ્રવ્યાલંકાર, વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિ, કાળલોકપ્રકાશ, સ્યાદ્વાદકલ્પલતા, નાગપુરીયબૃહત્તપાગચ્છાધિપતિ શ્રીપાર્જચંદ્રસૂરિકૃત પદ્રવ્યસ્વભાવ-નયવિચારપ્રકરણ અને દ્રવ્ય-ગુણ-પર્યાયરાસસ્તબક વગેરે ગ્રંથોમાં પણ ઉદ્ધત છે. આ વાત અહીં એટલા માટે જણાવીએ છીએ કે એક જ વિષયમાં જુદા-જુદા શાસ્ત્રકાર ભગવંતોનો અભિપ્રાય કેવા પ્રકારનો છે ? તેની તપાસ કરવામાં જે વિદ્વાનોનું અંતઃકરણ તત્પર છે, તેવા વિદ્વાનો તે તે શાસ્ત્રોનું અવલોકન કરી શકે. માટે તેવા વિદ્વાનોએ આ વાત ખ્યાલમાં રાખવી. 1. किम् अयं भदन्त ! कालः इति प्रोच्यते ? गौतम ! जीवाः चैव अजीवाः चैव।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy