________________
૨૦/૬
• अलोकस्य निरवधित्वम् ।
१४७७ (તાસ=તે ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિયોગ છઈ, તે અલોકાકાશ કહિયઈ. તે અલોકાકાશ નિરવધિ છઈ. પતાવતા તેહનો છેહ નથી. १३४) इति त्रिलोकप्रज्ञप्तौ यतिवृषभाचार्यवचनमपि स्मर्तव्यम् । “दीसंति जत्थ अत्था जीवादीया स भण्णदे लोओ” (का.अ.१२१) इति कार्तिकेयानुप्रेक्षावचनमपि स्मर्तव्यमत्र । “धर्माधर्मादीनि द्रव्याणि यत्र लोक्यन्ते स लोकः” (त.स.सि.पृ.१७६) इति तत्त्वार्थसर्वार्थसिद्धी द्रष्टव्यम्।
___ अलोकस्तु = अलोकपदवाच्यस्तु तद्वियोगतः = धर्मास्तिकायादिविरहात् तदनवच्छिन्न आकाशखण्डो बोध्यः। तदुक्तं सूत्रकृताङ्गसूत्रवृत्तौ श्रीशीलाङ्काचार्येण “आकाशास्तिकायमात्रकः तु अलोकः" (ભૂ.કૃ.શુ..ર/સ.4, ભૂ.૧૨ પૃ.૩૭૭) તા
इदमेवाऽभिप्रेत्य गोम्मटसारे जीवकाण्डे नेमिचन्द्राचार्येण 2“सव्वमलोगागासं अण्णेहिं विवज्जियं દોઢિ” (Tો.સા.ની.વ.૧૮૭) ન્યુમ્ સ = મનોવિછાશઃ સનથ = સનન્ત:
बृहद्रव्यसङ्ग्रहे नेमिचन्द्राचार्येण “धम्माऽधम्मा कालो पुग्गल-जीवा य संति जावदिये। आयासे सो . નો , તત્તો પરવો નો ત્તિ” (વૃદ્ર.સ.૨૦) રૂચેવં નોવાનો વ્યવસ્થા તા. વગેરે પદાર્થ દેખાય છે, તેને લોક કહેવાય છે.' - આ પ્રમાણે કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથનું વચન યાદ કરવું. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો જ્યાં દેખાય છે, તેને લોક કહેવાય છે' - આ પ્રમાણે તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં લોકલક્ષણ જોવું.
ર લોકવિપરીત અલોક જ (ગનો.) “અલોક' શબ્દથી ઓળખાતો પદાર્થ તો આનાથી વિપરીત જાણવો. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો અભાવ હોવાના લીધે જે આકાશખંડ ધર્માસ્તિકાયાદિથી અનવચ્છિન્ન = અવિશિષ્ટ = શૂન્ય છે તે અલોક = અલોકાકાશ તરીકે જાણવો. સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે માત્ર આકાશાસ્તિકાયસ્વરૂપ અલોક છે.”
અલોક અનંત . (.) આ જ અભિપ્રાયથી દિગંબરાચાર્ય શ્રીનેમિચન્દ્રજીએ જીવકાંડમાં જણાવેલ છે કે “સંપૂર્ણ અલોકાકાશ આકાશને છોડીને બીજા દ્રવ્યોથી શૂન્ય છે.” તે અલોકાકાશ નિરવધિ = અનંત છે. અલોકનો કોઈ અંત નથી.
છે લોક-અલોકવ્યવસ્થાનો પરિચય : (વૃદ.) બૃહદ્રવ્યસંગ્રહમાં દિગંબર નેમિચંદ્રાચાર્યજીએ લોક-અલોક અંગે વ્યવસ્થા આ મુજબ દેખાડેલ છે કે “ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવો જેટલા આકાશમાં રહે તે લોક તથા ત્યાર બાદ આગળ અલોક છે.” ૪ મ.માં “આલોકાકા...” અશુદ્ધ પાઠ. 1. દ્રશ્યન્ત મંત્ર કર્થીગીતા િસ મથતે તો2. સર્વમનોવિશિમચૅર્વિવર્તિત भवति। 3. धर्माधर्मों कालः पुद्गल-जीवाः च सन्ति यावतिके। आकाशे सः लोकः ततः परतः अलोक उक्तः ।।