________________
* पञ्चास्तिकायमयो लोकः
ધર્માદિકસ્યું રે સંયુત લોક છઈ, તાસ વિયોગ અલોક;
તે નિરવધિ છઈ રે અવધિ અભાવનઈ, વલગી લાગઇ રે ફોક ॥૧૦/૯૫ (૧૭૦) સમ. ધર્માસ્તિકાયાદિકસ્યું સંયુત જે આકાશ તે લોક = લોકાકાશ છઈ. *પ દ્રવ્યસહિત તે લોક કહીઈ.* आकाशद्वैविध्यमेवोक्तं विशेषतो निरूपयति- 'धर्मादी'ति ।
धर्मादिसंयुतो लोकोऽलोकस्तु तद्वियोगतः ।
सोऽनवधिरभावस्याऽवधित्वं फल्गु कुत्र वै ? ।।१०/९।।
લોઃ
1,
પવુન્વર્। તું નહીં - ध्यानशतके अपि
प्रकृते दण्डान्वयस्त्वेवम् - धर्मादिसंयुतः ( आकाशखण्डः ) लोक: ( इति उच्यते ) । तद्वियोगतस्तु અનોઃ । સઃ (=અનોઃ) ઞનધિ । અમાવસ્ય હૈ બ્લ્યુ અધિત્વ ત્ર ?||૧૦/૬|| लोकपदवाच्यो धर्मादिसंयुतः धर्मास्तिकायाद्यवच्छिन्नः आकाशखण्डः । तदुक्तं भगवती सूत्रे “ किमियं भंते ! लोएत्ति पवुच्चइ ? गोयमा ! पंचत्थिकाया । एस णं एवतिए लोए ि ધર્માત્યાળુ, ગ્રહત્યિા ખાવ પોમ્બત્યિા” (મ.મૂ.૧૩/૪/૪૮૧) કૃતિ તવુń 'पंचत्थिकायमइयं लोगमणाइ- णिहणं जिणक्खायं” ( ध्या. श. ५३ ) इति । प्रकृते “धम्माऽधम्मणिबद्धा गदिरगदी जीव-पोग्गलाणं च । जेत्तियमेत्ताआसे लोयाआसो स णादव्वो । । ” (त्रि. प्र. १ / અવતરણિકા ઃ- આગળના શ્લોકમાં જણાવેલ આકાશના બે ભેદને જ ગ્રંથકારશ્રી વિશેષસ્વરૂપે દર્શાવેછે :* લોક-અલોકની સમજણ
શ્લોકાર્થ :- ધર્માસ્તિકાયાદિથી સંયુક્ત આકાશ લોકાકાશ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિથી રહિત આકાશ અલોકાકાશ કહેવાય છે. અલોકાકાશ અનંત છે. કારણ કે અભાવનું નિરર્થક અવધિપણું (= મર્યાદા બનવાપણું) ક્યાં જોવા મળે છે ? (૧૦/૯)
વ્યાખ્યાર્થ :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યથી અવચ્છિન્ન = વિશિષ્ટ આકાશખંડ ‘લોક' શબ્દથી ઓળખાવાય છે. તેથી ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ જણાવેલ છે કે
પ્રશ્ન :- “હે ભગવંત ! આ ‘લોક' શબ્દથી કોનું પ્રતિપાદન થાય છે ?’
ઉત્તર ઃ- “હે ગૌતમ ! પંચાસ્તિકાય ‘લોક' છે. પાંચ અસ્તિકાયપ્રમાણ ‘લોક’ કહેવાય છે. તે આ પ્રમાણે - (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય. આ પાંચ અસ્તિકાય એટલે જ લોક = લોકાકાશ.” ધ્યાનશતકમાં પણ જણાવેલ છે કે ‘પંચાસ્તિકાયમય અનાદિ અનંત લોકને જિનેશ્વર ભગવંતોએ બતાવેલ છે.’ ‘જીવ-પુદ્ગલોની ધર્મઅધર્મનિમિત્તક ગતિ અને સ્થિતિ જેટલા આકાશમાં હોય તે લોકાકાશ તરીકે જ્ઞાતવ્ય છે' - આ પ્રમાણે ત્રિલોકપ્રજ્ઞપ્તિમાં દિગંબરાચાર્ય યતિવૃષભજીએ જે જણાવેલ છે, તેને પણ અહીં યાદ કરવું. ‘જ્યાં જીવ I M(૧)માં ‘વલતી’ પાઠ. ♦ પુસ્તકોમાં ‘લોકાકાશ' નથી. આ.(૧)માં છે. . ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. 1. અયં મત્ત ! લોઃ કૃતિ પ્રોઅંતે ? ગૌતમ ! પશ્વાસ્તિવાયાઃ। "વાં તાવાન્ તો તિ प्रोच्यते । तद् यथा धर्मास्तिकायः, अधर्म्मास्तिकायः ... यावत् पुद्गलास्तिकायः । 2. पञ्चास्तिकायमयिकं लोकम् अनादि-निधनं जिनाख्यातम् (चिन्तयेत्)। 3. धर्माधर्मनिबद्धे गत्यगती जीव- पुद्गलानां च । यावन्मात्राकाशे लोकाकाशः स ज्ञातव्यः । ।
१४७६
3
=
=
o ૦/૨