SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ १३९० 1. ☼ स्वतन्त्र-समानतन्त्र-परतन्त्रानुसारेण द्रव्यलक्षणद्योतनम् ૨૦/૨ २) इति द्रष्टव्यम् । ( १२ ) द्रव्यस्वभावप्रकाशे “ तिक्काले जं सत्तं वट्टदि उप्पाद-वय-धुवत्तेहिं । गुण -पज्जायसहावं अणाइसिद्धं खु तं हवे दव्वं । । " (द्र.स्व. प्र. ३६ ) इति तल्लक्षणं दर्शितम् । ( १३-१९) विशेषावश्यकभाष्ये विविधनयाऽभिप्रायेण 2“दवए, दुयए.... (वि.आ.भा. २८) इत्यादिना यानि सप्त द्रव्यलक्षणानि दर्शितानि तानि पूर्वोक्तानि ( २ / १ पृ. ९६-९७ ) इहाऽनुसन्धेयानि । ( २० ) “ द्रवति अतीताऽनागतपर्यायान् अधिकरणत्वेन अविचलितरूपं सद् गच्छतीति द्रव्यम्” (स.त.१/६/पृ.३८७) इति सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिदर्शितं द्रव्यलक्षणम् इह पूर्वोक्तं ( २/१ पृ.९१) अत्राऽनुसन्धेयम् । (२१) जैनस्याद्वादमुक्तावल्यां यशस्वत्सागरेण “द्रवत्यद्रुद्रवद् द्रोष्यत्येव त्रैकालिकञ्च यत् । तांस्तांस्तथैव पर्यायांस्तद् द्रव्यं जिनशासने । । ” (जै. स्या.मु. १/११ ) इत्युक्तम् । (२२) द्वात्रिंशिकास्वोपज्ञवृत्ती “अनपेक्षितविशिष्टरूपं हि દ્રવ્ય” (દા.દા.૮/ર૬.) રૂત્યુત્તમ્। (૨૩) પશ્ચસૂત્રવાન્તિઃ સાવરાનન્દ્રસૂરિમિક “અતીતાડનાયત-વર્તમાનપર્યાયપરમિ દ્રવ્યમ્” (પ.પૂ.૭ વા.પૃ.૧૩) ત્યાવેવિતમ્ । (૨૪) પાતગ્નત્તમદામાગ્યે “દ્રવ્ય હિ નિત્યમ્” (પા.મ.મા.9/9/9) કૃતિ દ્રવ્યનક્ષળ દર્શિતમ્। (૨૧) “સંયોવિકૃત્તિસત્તાવાન્તરજ્ઞાતિયોગિ દ્રવ્ય” (ન.મા.) કૃતિલક્ષળમાાાર:I (૨૬) “મુળ-યિાવત્ દ્રવ્યમ્” ( ) કૃતિ મીમાંસા । (૨૭) “સો-વિાસાવસ્થાશ્રયઃ દ્રવ્યમ્” इति वेदान्तिनः । पि "1 = (૧૨) દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “() ત્રણ કાળમાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપે સત્ હોય અથવા (રૂ) જે ગુણ-પર્યાયસ્વભાવયુક્ત છે તે દ્રવ્ય. તે દ્રવ્ય અનાદિસિદ્ધ છે.” (૧૩-૧૯) વિશેષાવશ્યકભાષ્યમાં “વધુ, તુય...” ઈત્યાદિરૂપે જુદા-જુદા નયના અભિપ્રાયથી દ્રવ્યના સાત લક્ષણો દેખાડેલા છે, તે પૂર્વે (૨/૧) જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. (૨૦) શ્રીઅભયદેવસૂરિએ સંમતિતર્કવ્યાખ્યામાં કહેલ છે કે “દ્રવે તે દ્રવ્ય કહેવાય અર્થાત્ અવિચલિતસ્વરૂપ હોતે છતે જે અધિકરણ સ્વરૂપ હોવાથી અતીત-અનાગત પર્યાયોને પામે તે દ્રવ્ય કહેવાય.” આ બાબત પૂર્વે (૨/૧) જણાવેલ છે. તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. al (૨૧) જૈનસ્યાદ્વાદમુક્તાવલીમાં શ્વેતાંબર યશસ્વત્સાગરજીએ જણાવેલ છે કે તે તે પર્યાયોને જે વર્તમાનમાં દ્રવે પામે છે, ભૂતકાળમાં પામેલ હતું, તે જ રીતે ભવિષ્યમાં પામશે જ, તે ત્રૈકાલિક વસ્તુ જિનશાસનમાં દ્રવ્ય કહેવાય છે.' (૨૨) દ્વાત્રિંશિકાસ્વોપજ્ઞવૃત્તિમાં કહેલ છે કે ‘પરિવર્તનશીલ વિશિષ્ટ સ્વરૂપથી નિરપેક્ષ વસ્તુ = દ્રવ્ય.’ (૨૩) પંચસૂત્રવાર્તિકમાં સાગરાનંદસૂરિજીએ કહેલ છે કે ‘અતીત-અનાગત-વર્તમાન પર્યાયોનું જે પરિણામી (= ઉપાદાનકારણ) હોય તે દ્રવ્ય જાણવું.' (૨૪) પાતંજલમહાભાષ્યમાં દ્રવ્યનું લક્ષણ બતાવતાં કહેલ છે કે “દ્રવ્ય ખરેખર નિત્ય જ હોય છે.’’ (૨૫) લક્ષણમાલાકાર કહે છે : ‘સંયોગી વસ્તુમાં રહેતી સત્તાની અવાન્તર જાતિ જેમાં રહે, તે દ્રવ્ય.’ (૨૬) મીમાંસકો કહે છે કે ‘ગુણ-ક્રિયાયુક્ત હોય તે દ્રવ્ય.' (૨૭) ‘સંકોચ અને વિકાસ અવસ્થાનો જે આશ્રય બને, તે દ્રવ્ય' આમ વેદાન્તી માને છે. 1. ત્રિવાને યત્ સત્ત્વ વર્તતે ઉત્પાત-વ્યય-ધ્રુવત્વઃ। મુળ-પર્યાયસ્વમાવમનાવિસિદ્ધ યુ તદ્ ભવેત્ દ્રવ્યમ્।। 2. પ્રવૃતિ, ક્રૂયતે... -
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy