________________
१३८८ १० द्रव्यलक्षणानां प्रकाशनम् ।
૨૦/? ભિન્ન-અભિન્ન ત્રિવિધ ત્રિયલક્ષણ એક અર્થ છઈ” - ઈમ=) એહવું જે પહેલાં *દ્વારરૂપઈ કહિઉં ' હતું, તે *વિવિધ પ્રકારિ કહઈ છઈ. તેહ મઈ વિસ્તારીનઈ એટલઈ ઢાલે (ભાખીઓ=) કહિઉં.
• દ્રવ્યાનુયોપિરામવા • __ प्रकृते दण्डान्वयस्त्वेवम् - अत्र भिन्नाऽभिन्नः त्रिचिह्नः त्रिधा अर्थः भाषितः । तत्र द्रव्यादिभेदाः | દિ યથામં નિરૂધ્યન્તા૧૦/૧Tી स एतावता अत्र प्रबन्धे भिन्नाऽभिन्नः = भेदसंवलिताऽभेदान्वितः त्रिचिह्नः = उत्पाद-व्यय ___ -ध्रौव्यलक्षणः त्रिधा = द्रव्य-गुण-पर्यायप्रकारः अर्थः = पदार्थः एवं = यशोविजयवाचकदर्शितरीत्या
द्वितीयशाखोपदर्शित(२/१)द्वारपदानुसारेण भाषितः = प्रतिपादितः। र इह तावत् प्रासङ्गिकतया द्रव्यलक्षणं नानाशास्त्रानुसारेण उपदर्श्यते। तथाहि - (१) “सद् क द्रव्यलक्षणम्” (आ.प.पृ.१) इति आलापपद्धतौ देवसेनः । कार्तिकेयाऽनुप्रेक्षावृत्तौ शुभचन्द्रः तु “सीदति = णि स्वकीयान् गुण-पर्यायान् व्याप्नोति इति सद्” (का.अ.२३७/वृ.पृ.१६८) इति व्याख्यातवान् । (२) पूर्वोक्त
(૬/99 + ૧/૨ + ૧/૨૮)રીત્યા “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુ સ” (તા.4/ર૧) રૂતિ તત્ત્વાર્થસૂત્રે ઉમાસ્વાતિવાવાઃ | (3) “શુ-પર્યાયવત્ દ્રવ્યમ્” (તા.મૂ.૧/૩૭) ફત્યારે તત્રવ |
(૪) ઉત્તરાધ્યયનસૂત્ર તુ “TMમારો ” (ઉ.૨૮/૬) રૂતિ તન્નક્ષvi તિમ પડેલા છે તેઓને ચોક્કસ જન્માંધ જાણવા. (૧૨) (યુગ્મ)
રે ભવ્ય પ્રાણી ! શુદ્ધ સમકિતને આદરો. (ધ્રુવપદ) વ્યાખ્યાર્થી :- અત્યાર સુધીની ચર્ચા દ્વારા પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ નામના પ્રબંધ ગ્રંથમાં, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે દર્શાવેલી પદ્ધતિ મુજબ, પૂર્વે બીજી શાખાના પ્રથમ શ્લોકમાં
જણાવી ગયા તે દ્વારપદને અનુસાર, અમે જણાવી ગયા કે ‘પદાર્થ ભેદયુક્ત અભેદથી વણાયેલ છે, ન ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે, દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ છે.”
છે દ્રવ્યલક્ષણ પરામર્શ . C. (.) અહીં સૌ પ્રથમ પ્રાસંગિક રીતે જુદા-જુદા શાસ્ત્રો મુજબ દ્રવ્યનું લક્ષણ દેખાડવામાં આવે છે.
(૧) આલાપપદ્ધતિ ગ્રંથમાં દિગંબર દેવસેને જણાવેલ છે કે “દ્રવ્યનું લક્ષણ સત્ છે.” તેની વ્યાખ્યા કરતા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં દિગંબર શુભચંદ્ર નામના વિદ્વાને જણાવેલ છે કે “પોતાના ગુણ-પર્યાયમાં જે ફેલાયેલ હોય તે સત્ કહેવાય.”
(૨) પૂર્વે (૬/૧૧ + ૯૯ + ૯૨૮) દર્શાવેલ પદ્ધતિ મુજબ સતનું લક્ષણ બતાવતાં શ્રીઉમાસ્વાતિવાચકે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત હોય તે સત્ કહેવાય” - એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે.
(૩) તેઓશ્રીએ તત્ત્વાર્થસૂત્રમાં જ કહેલ છે કે “ગુણ-પર્યાયયુક્ત હોય તે દ્રવ્ય કહેવાય.”
(૪) ઉત્તરાધ્યયનસૂત્રમાં તો દ્રવ્યનું લક્ષણ આમ છે કે “ગુણોનો આશ્રય હોય તે દ્રવ્ય કહેવાય.” 0 પુસ્તકોમાં “ત્રિલ..' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ફુ પુસ્તકોમાં ‘દ્વારરૂપ” પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. * ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. તે લી.(૩)માં “ઠામે પાઠ. 1. ITનામ આશ્રય દ્રથમ