________________
१३८२ • वस्तुस्वभाव: ज्ञानादिभावनाभावनीयः ।
૧/૨૮ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – त्रैलक्षण्यात्मकः वस्तुस्वभावः ज्ञान-दर्शनादिभावनया भावयितव्य । इति प्रतिपादनस्य महत्त्वं चेतसि निधेयम् । 'तलस्पर्शी द्रव्यानुयोगाभ्यासः पारमेश्वरप्रवचनस्य पारमार्थिकप्रभावनाकरणेनाऽर्हत्प्रवचनसेवाऽवसरं प्रदत्ते' इति कृत्वा तात्त्विकजिनशासनसेवा-प्रभावनाकामिभिः
मार्मिकरीत्या द्रव्यानुयोगः अभ्यसनीयः, न तु शास्त्राभ्यासं परित्यज्य पारमेश्वरप्रवचनप्रभावनाऽऽशयेन में केवलं सिंहगर्जनया धर्मदेशना विधेया। एतादृशप्रवचनप्रभावनाभ्रमतः झटिति स्वात्मा बहिः निष्काशनीयः । श तादृशभ्रमपरिहारतः “आत्मायत्तं निराबाधमतीन्द्रियमनश्वरम् । घातिकर्मक्षयोद्भूतं यत् तन्मोक्षसुखं विदुः ।।” (તવાનુ. ર૪૨) રૂતિ તત્ત્વાનુરાસને નાગનેન તિ મોક્ષસુવું સુપ્રાપ ચાત્ IIS/ર૮ાા इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्नपद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ नवमशाखायां उत्पादादिविचाराख्यः
નવમ: ધારણા !
( દ્રવ્યાનુયોગી પ્રવચનપ્રભાવક આધ્યાત્મિક ઉપનય :- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુસ્વભાવને જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના વગેરેથી ભાવિત કરવાની વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તથા દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ જિનશાસનની તાત્ત્વિક પ્રભાવના કરાવવા દ્વારા સુંદર શાસનસેવાનો લાભ અપાવે છે. તેથી જિનશાસનની સેવા અને પ્રભાવના કરવા ઈચ્છતા મહાત્માઓએ પણ દ્રવ્યાનુયોગનો માર્મિક અભ્યાસ કરવા લાગી જવું જોઈએ. શાસ્ત્રાભ્યાસ વિના કેવળ પાટને ગજાવવાથી કે ગળાને છોલવાથી પ્રવચનપ્રભાવના કે શાસનસેવા થઈ ગયાના ભ્રમમાંથી વહેલી તકે બહાર નીકળી જવા જેવું છે. તેવા ભ્રમને છોડવાથી તત્ત્વાનુશાસન ગ્રંથમાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ થાય. ત્યાં શ્રીનાગસેનજીએ જણાવેલ છે કે “જે સુખ (૧) સ્વાધીન, (૨) પીડારહિત, (૩) અતીન્દ્રિય, (૪) અવિનાશી, (૫) ઘાતિકર્મક્ષયજન્ય હોય તેને મોક્ષસુખ તરીકે શાસ્ત્રકારોએ જાણેલ છે.” (૯/૨૮) પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિ તીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત પ્રવ્યાનુયોગ પરામર્શ' (દ્રવ્ય-ગુણ-૫ર્યાયરાસ અનુસારી) ગ્રંથની “પરામર્શકર્ણિકા નામની સ્વરચિત વૃત્તિની નવમી શાખાના કર્ણિકા સુવાસ' નામના ગુજરાતી
વિવરણમાં ઉત્પાદાદિ વિચાર' - નામનો
નવમો અધિકાર પૂર્ણ થયો. આ નવમી શાખા સમાપ્ત છે
Nimri)