________________
१३७४० द्रव्यत्वसाक्षाद्व्याप्यजात्यवच्छेदेन नियतपर्यायारम्भवादः ९/२७ पत्रिकालस्थायि सूक्ष्मं ध्रौव्यमनाविलमेव, श्यामादिगुण-घटत्व-मृत्त्वादिपर्यायरूपेण तन्नाशेऽपि पुद्गलत्वस रूपेण तदनाशेन ध्रौव्याऽबाधात् । स न च पुद्गलत्वेन ध्वंसाऽप्रतियोगित्वे नियतपर्यायारम्भवादाभ्युपगमेन एकान्तवादापत्तिः, __ध्वंसप्रतियोगित्वे च त्रैलक्षण्याऽव्यापकतापत्तिरिति शङ्कनीयम्,
यतोऽस्माकं प्रातिस्विकरूपेण नियतानियतपर्यायवादाऽभ्युपगन्तृत्वं “द्रव्यत्वावान्तरजात्यवच्छेदेन नियतपर्यायारम्भवादानभ्युपगमेऽपि द्रव्यत्वसाक्षाद्व्याप्यजात्यवच्छेदेन नियतपर्यायारम्भवादाऽभ्युपगमादि"ति (ગા.ન.પરિ.9/1.૪/9. રૂ) સપ્ટસદસ્વીતાત્પર્યવિવર વિનોનાવવસીયતો ત્રિકાલ સ્થાયી સૂક્ષ્મ દ્રૌવ્ય નિરાબાધ જ છે. પુદ્ગલત્વજાતિરૂપે તો માટી, ઘડો, ઠીકરા, ઠીકરી વગેરે નિત્ય જ છે. માટી વગેરે દ્રવ્યો પુદ્ગલ તરીકે મટીને જીવાદિદ્રવ્યરૂપે કદાપિ પરિણમવાના નથી. આમ
શ્યામ રૂપ આદિ ગુણ સ્વરૂપે, ઘટત્વ-મૃત્ત્વ આદિ પર્યાયસ્વરૂપે ઘડાનો નાશ થવા છતાં પુદ્ગલત્વરૂપે તો ઘડાનો નાશ થતો નથી. તેથી પુદ્ગલત્વરૂપે ઘડા વગેરે પદાર્થમાં ધ્રૌવ્ય અબાધિત જ રહે છે.
શંકા :- (ર ઘ.) “પુદ્ગલ પુદ્ગલ તરીકે નાશ ન પામે, જુગલભિન્ન દ્રવ્યરૂપે ન પરિણમે- એવું સ્વીકારવામાં આવે તો જૈનોનો નિયત પર્યાય આરમ્ભવાદીના મતમાં પ્રવેશ થઈ જશે. અપુદ્ગલદ્રવ્યનો આરંભ પુદ્ગલ દ્રવ્ય ન કરે એવું માનવાથી જૈનોને એકાંતવાદી બની જવાની આપત્તિ આવશે. તથા પુદ્ગલ અપુદ્ગલદ્રવ્યનો આરંભ કરે છે' - એવું જો જૈનો માને તો નિયતારમ્ભવાદમાં પ્રવેશ ન થવા છતાં ઘડો પુદ્ગલસ્વરૂપે અનિત્ય થવાથી ઉત્પાદાદિ ત્રિપદી સર્વવ્યાપી નહિ બની શકે.
શ નિચત-અનિયતઆરંભવાદ જૈન સંમત છે સમાધાન :- (થતો.) અમે જૈનો કેવલ નિયતારંભવાદી નથી કે કેવલ અનિયતારંભવાદી નથી. તો અમે તો નિયત-અનિયતઆરંભવાદી છીએ. ચોક્કસ સ્વરૂપે નિયતારંભવાદ અને ચોક્કસ સ્વરૂપે
અનિયતઆરંભવાદ અમને અનેકાન્તવાદીને માન્ય છે. “દ્રવ્યત્વવ્યાપ્ય અવાજોરજાતિઅવચ્છેદન અમે જૈનો નિયતારંભવાદનો સ્વીકાર નથી કરતા પણ દ્રવ્યત્વસાક્ષાદ્રવ્યાપ્યજાતિઅવચ્છેદન નિયત પર્યાયઆરંભવાદનો અમે સ્વીકાર કરીએ છીએ.” આ મુજબ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી દ્વારા રચિત અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણને જોવા દ્વારા નક્કી થાય છે કે અમને જૈનોને ચોક્કસ સ્વરૂપે નિયતાનિયતપર્યાયારંભવાદ માન્ય છે.
| સ્પષ્ટતા :- જીવ, પુદ્ગલ આદિ છ દ્રવ્યો જૈનમતમાં પ્રસિદ્ધ છે. તેથી દ્રવ્યત્વસાક્ષાદ્રવ્યાપ્ય જીવત્વ જાતિ, પુગલત જાતિ વગેરે છ ગુણધર્મો છે. તથા જીવના અવાન્તર ભેદ ૨,૩,૪,૫,૬,૧૪,૫૬૩ વગેરે પ્રકારે છે. પુગલના ભેદ ઘટ, પટ, મઠ વગેરે અપરિમિત છે. તેથી દ્રવ્યત્વની સાક્ષાત્ વ્યાપ્ય જાતિ જીવત્વ, પુદ્ગલ વગેરે છે. તથા દ્રવ્યત્વની અવાન્તર = પરંપરવ્યાપ્ય જાતિ મનુષ્યત્વ-દેવત્વ -સંસારિત્વ વગેરે તથા ઘટત્વ-કપાલત્વ-મૃત્પિડત્વ-પટવ-મઠત્વ વગેરે છે. જીવ પુદ્ગલરૂપે કે પુદ્ગલો જીવસ્વરૂપે ક્યારેય પરિણમતા નથી. પણ મૃત્પિડ ઘટરૂપે, ઘટ કપાલરૂપે-ઠીકરાસ્વરૂપે પરિણમે છે. તેથી દ્રવ્યત્વસાક્ષાત્ વ્યાપ્ય પુદ્ગલત્વ, જીવત્વ વગેરે જાતિરૂપે નિયતઆરમ્ભ = પ્રતિનિયતપર્યાયસ્વરૂપે ઉત્પત્તિ જૈનસંમત છે. તથા દ્રવ્ય_પરંપરવ્યાપ્ય જાતિરૂપે = દ્રવ્યત્વઅવાન્તરઘટત્વ-કપાલત્વ-મૃસ્પિડત્વ વગેરે જાતિરૂપે અનિયતપર્યાયઆરંભવાદ જૈનોને માન્ય છે. આમ ઘટ ઘટવરૂપે કે માટીરૂપે અનિત્ય