SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ९/१४-१५ * केवलज्ञानादित्रैलक्षण्ये सम्मतितर्कसंवादः १२७५ = ભાવઈ ભાખિઉં જે “જે સંઘયણાદિક ભવભાવથી સીઝતાં મોક્ષસમયÛ કેવલજ્ઞાન જાઈ = ભવસ્થકેવલજ્ઞાન પર્યાયઈં નાશ થાયઈ.” એ અર્થ તે (વલી)સિદ્ધપણ સિદ્ધકેવલજ્ઞાનપણઈ ઊપજઈ, તેહ જ કેવલજ્ઞાનભાવે છઈ = ધ્રુવ છઈ. એ મોક્ષગમનસમય જે વ્યય-ઉત્પત્તિ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી (सहा) शिवमां मोक्षमांड (तिय= ) 3 सक्षा (खेड) होई. गाथे - तद्विशिष्टं = = केवलज्ञानत्वेन शू जे संघयणाइया भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमए ण होंति विगयं तओ होइ ।। (स. त. २.३५) 2सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च केवलं दाइअं सुत्ते ।। (स.त.२.३६) सिध्यत्क्षणे सिध्यत्समये हि = एव संहननादि प्रथमसंहननादिकं कैवल्यं च = केवलज्ञानमपि भवस्थकेवलज्ञानत्वरूपेण पर्यायेण यातः = नश्यतः । सिद्धत्वेन = सिद्धकेवलज्ञानत्वेन प रूपेण पुनः तदुत्पादः = अर्थपर्यायात्मकस्य केवलज्ञानस्योत्पादः, केवलत्वेन रूपेण संस्थितिः ध्रुवता भवति । इत्थं मुक्तिगमनसमये केवलज्ञानस्याऽपि विशेषरूपेण व्ययोत्पादौ भवतः । ततश्च केवलज्ञाने त्रिलक्षणस्थितिः प्रसिद्धा । व्ययोत्पादानुवृत्त्यैव परिणामपरिणतसिद्धद्रव्यानुगमेनैव शिवे = मोक्षे ध्रौव्यमप्यविगानतः प्रसिद्धम्, “ सिद्धा सिद्धगतिं पडुच्च साइया अपज्जवसिया” (भ.सू.६/३/सू.२३५ /पृ. २५४) इति भगवतीसूत्रवचनात् । एवं हि शिवे मोक्षेऽपि त्रिलक्षणस्थितिः = उत्पाद-व्यय-ध्रौव्यलक्षणत्रिलक्षणसंस्थितिः निराबाधा । 3 का तदुक्तं सम्मतितर्फे “जे संघयणाइया भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये ण होंति विगयं तओ होइ।। 2सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च केवलं दाइयं सुत्ते । । ” સમયે = મોક્ષગમનસમયે જ પ્રથમ સંઘયણ વગેરે ભાવો નાશ પામે છે. તથા તેનો નાશ થતાં તેનાથી વિશિષ્ટ કેવલજ્ઞાન પણ ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે નાશ પામે છે. તથા સિદ્ધત્વરૂપે સિદ્ધકેવલજ્ઞાનત્વરૂપે અર્થપર્યાયાત્મક શબ્દઅગોચર સૂક્ષ્મપર્યાયસ્વરૂપ કેવલજ્ઞાન મોક્ષગમનસમયે ઉત્પન્ન થાય છે. તેમજ કેવલજ્ઞાનત્વરૂપે તે કેવલજ્ઞાન મોક્ષમાં સદા સ્થિર = ધ્રુવ રહે છે. આમ મોક્ષગમનસમયે કેવલજ્ઞાનનો પણ નાશ અને જન્મ થાય છે. તેથી કેવલજ્ઞાનમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રૈલક્ષણ્યની હાજરી પ્રસિદ્ધ છે. તેમજ તથાવિધ ઉત્પાદ-વ્યય પરિણામથી પરિણત સિદ્ધદ્રવ્યના અનુગમથી જ મોક્ષમાં ધ્રૌવ્ય પણ નિર્વિવાદપણે પ્રસિદ્ધ છે. કેમ કે આ અંગે ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘સિદ્ધો સિદ્ધગતિને આશ્રયીને સાદિ-અનંતકાળની સ્થિતિવાળા છે.’ મતલબ કે ઉપરોક્ત વચનથી સિદ્ધોમાં ધ્રૌવ્ય-અવિનાશીપણું સિદ્ધ થાય છે. આ રીતે મોક્ષમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રૈલક્ષણ્યની હાજરી નિરાબાધ છે. આ કેવલજ્ઞાનનો પણ નાશ શાસ્ત્રમાન્ય ! OL (तदुक्तं .) हिवा२४ सम्मतितर्ड ग्रंथमां मे गाथा द्वारा भगावेस छे } "लवस्थ સંસારસ્થ કેવલજ્ઞાનીના સંઘયણ વગેરે જે વિશેષપર્યાયો છે તે મુક્તિગમનસમયે હાજર નથી રહેતા. તેથી • डो. (११) मां 'लेह' पाठ छे.भ. शां. मां 'देवलज्ञानभाव' पाठ 1 ये संहननादयो भवस्थकेवलिविशेषपर्यायाः । ते सिध्यत्समये न भवन्ति, विगतं ततो भवति ।। 2. सिद्धत्वेन च पुनः उत्पन्न एष अर्थपर्यायः । केवलभावं तु प्रतीत्य केवलं दर्शितं सूत्रे ।। 3. सिद्धाः सिद्धगतिं प्रतीत्य सादिका: अपर्यवसिताः । = - = = = = तादृशव्ययोत्पाद = स. हुआ ज = क णि
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy