SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૭ * द्रव्यचित्रतानिरासः उक्तं च " किं स्यात् सा चित्रतैकस्यां न स्यात्तस्यां मतावपि । - વીવું સ્વયમર્યાનાં રોષતે તત્ર જે વયમ્ ? ।।” (પ્રમાળવાત્તિ-૨/૨૧૦) V यथोक्तं धर्मकीर्त्तिना प्रमाणवार्त्तिके “ किं स्यात् सा चित्रतैकस्यां न स्यात् तस्यां मतावपि । यदीदं સ્વયમર્થાનાં (?મર્થેો) રોવતે તંત્ર કે વયમ્ ?।।” (પ્ર.વા.૨/૨૧૦) તિા બ अत्र मनोरथनन्दिवृत्तिस्त्वेवम् “ ननु यदि सा चित्रता बुद्धावेकस्यां स्यात्, तया च चित्रमेकं द्रव्यं व्यवस्थाप्येत, तदा किं दूषणं स्यात् ? आह न केवलं द्रव्ये, तस्यां मतावप्येकस्यां न स्याच्चित्रता; आकारनानात्वलक्षणत्वाद् भेदस्य । नानात्वेऽपि चित्रता कथम् ? अनेकपुरुषप्रतीतिवत् । થવાની આપત્તિ દુર્વાર બનશે. આ પ્રમાણે સ્યાદ્વાદીનું તાત્પર્ય છે. * ધર્મકીર્તિમત નિરૂપણ - (યથોનં.) પ્રમાણવાર્તિક ગ્રંથમાં ધર્મકીર્ત્તિ નામના બૌદ્ધ વિદ્વાને માધ્યમિકના મતનું સમર્થન કરતાં જણાવેલ છે કે “એક જ બુદ્ધિમાં / વ્યક્તિમાં ચિત્રતા હોય તો શું વાંધો ? અરે ! બુદ્ધિ એક છે તો બુદ્ધિમાં પણ ચિત્રતા રહે કેવી રીતે ? અર્થાત્ ન જ રહે. ફલતઃ બાહ્ય વ્યક્તિમાં પણ ચિત્રતા ન રહે. (તો પછી નીલ-પીતાદિ બાહ્ય વ્યક્તિઓ અને તેની બુદ્ધિઓ જુદી-જુદી કેમ જણાય છે ? ઓ ભાગ્યશાળી ! બુદ્ધિને અને) વસ્તુને જ જો એવું સ્વયં ગમે કે ‘ચિત્રાત્મક ન હોવા છતાં ચિત્રાત્મક સ્વરૂપે પ્રતીત થવું' તો તેમાં હસ્તક્ષેપ કરનારા આપણે કોણ ?'' (ત્ર.) પ્રમાણવાર્તિક ગ્રન્થ ઉપર મનોરથનંદી નામના બૌદ્ધ વિદ્વાને મનોરથનંદી નામની વ્યાખ્યા રચેલી છે. તેમાં તેમણે ધર્મકીર્ત્તિના ઉપરોક્ત વચનની સ્પષ્ટતા કરતા પ્રશ્નોત્તરીરૂપે જણાવેલ છે કે - જ્ઞાનવૈચિત્ર્ય દ્વારા જ્ઞેયવૈચિત્ર્યનો આક્ષેપ सु પ્રશ્ન :- (“નનુ.) “જો એક બુદ્ધિમાં ચિત્રતા ચિત્રાકારતા = વિવિધ સ્વભાવતા સિદ્ધ થાય તો બુદ્ધિનિષ્ઠ તે ચિત્રસ્વભાવ દ્વારા એક જ દ્રવ્ય ચિત્રસ્વભાવવાળું = – = = = ११८९ = · અનેકાન્તાત્મક સિદ્ધ થઈ જશે. આ રીતે બુદ્ધિગત વિચિત્ર સ્વભાવ દ્વારા દ્રવ્યમાં વિચિત્ર સ્વભાવની વિવિધ સ્વભાવની સિદ્ધિ કરવામાં આવે તો શું દોષ આવે ?' * જ્ઞાનગત ચિત્રતાનું નિરાકરણ - ઉત્તર : :- (આઇ.) ફક્ત દ્રવ્યમાં નહિ પરંતુ તે એક બુદ્ધિમાં પણ ચિત્રતા સ્વભાવવૈવિધ્ય આવી નહીં શકે. કારણ કે બુદ્ધિમાં સ્વભાવવૈવિધ્ય = આકારવૈવિધ્ય આવે તો તે બુદ્ધિ એક નહિ પણ અનેક - વિભિન્ન બનવાની આપત્તિ આવે. કારણ કે અનેક આકાર અનેક સ્વભાવ એ જ ભેદનું લક્ષણ છે. અર્થાત્ અનેક સ્વભાવનો અનેક આકારનો આધાર બનનારી બુદ્ધિને એક માની નહિ શકાય. પરંતુ તે બુદ્ધિને પણ અનેક માનવી પડશે. તથા આ રીતે બુદ્ધિ અનેક સિદ્ધ થાય તો પણ બુદ્ધિમાં ચિત્રતા અનેક સ્વભાવ તો કઈ રીતે રહી શકે? કારણ કે અલગ અલગ સ્વભાવને ધારણ કરનારી પ્રત્યેક બુદ્ધિ જુદી જુદી છે. એક બુદ્ધિમાં તો અનેક સ્વભાવ સિદ્ધ નથી જ થઈ શકતા. જેમ અનેક માણસોને અલગ ૦ પુસ્તકોમાં ‘સ્યાત્ત્વાં' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. = = = અનેકાંતરૂપતા અનેક સ્વભાવવાળું
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy