________________
ઉપદેશ
રત્નમાલા
રચયિતા : શ્રી પદ્મજિનેશ્વરસૂરિજી મહારાજા કુલ શ્લોક (૨૬)
શ્લોકનં.૧
उवएस रयणकोसं नासिअ नीसेस लोग दोगच्चं । उवएस - रयणमालं वुच्छं नमिउण वीरजिणं ॥ १ ॥ સંસ્કૃત છાયા
उपदेश - रत्नकोशं नाशितनिःशेषलोकदौर्गत्यम् ઉપદેશરત્નમાળાં વક્ષ્યામિ ( વક્ષ્ય) નત્વા વીનિનમ્ ॥ સવૈયા છન્દ
વીરપ્રભુને નમન કરીને, ઉપદેશ રત્નમાલા કહિશ. સુબોધરૂપી રત્નો જેમાં, એવી માળાને ગ્રંથિશ દુર્ગતિતાને હરવા કાજે, જે છે શક્તિ કેરા ઈશ છવ્વીસ છન્દે સહિત એવા ગ્રન્થ રત્નનો પ્રકાશદઈશ।।૧।
અર્થ:- સર્વ જીવોના દુર્ગીતના કારણભૂત, અશુભ અધ્યવસાય = પરિણામોને નાશ કરનાર, ઉપદેશરૂપી રત્નના ભંડાર-સમૂહ
9