________________
સમાન, એવી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને ઉપદેશરત્નમાલા નામના ગ્રન્થને હું પદમૂજિનેશ્વરસૂરિકહિશ.
આ શ્લોકમાં મંગલ, વિષય, આદિબતાવેલા છે. ગ્રન્થની શરૂઆતમાં પરમ્પરા મુજબ મંગલ આવશ્યક હોય છે. વિનોને નાશ કરવા, અને કાર્યની સમાપ્તિ કરવી, એ મંગલનું કામ છે.
સવૈયાછન્દ અને તેનું પહેલા લક્ષણ षोडश तिथिए होत सवाया
गुरु लहु अन्ते हरि गुणगान પહેલા ૧૬ માત્રા અને તિથિ = ૧૫ માત્રા એમ ૩૧ માત્રાનું એકચરણ થાય એવા ચારચરણને સવૈયા છન્દ કહેવાય. ૩૧ માત્રાના ચરણમાં અત્તમાં અનુક્રમે ગુરુ અને લઘુ હોવો જ જોઈએ.
(શ્લોકનં.૨) जीवदयाइं रमिज्जइ, इंदियवग्गो दमिज्जइ सयापि। सच्चं चेव चविज्जइ धम्मस्स रहस्समिणमेव ॥२॥
સંસ્કૃત છાયા जीवदयायां रम्येत, इन्द्रयवर्गो दम्येत सदापि । सत्यमेव कथ्येत धर्मस्य रहस्यमिददेव ॥२॥