________________
૧. ધ્યાન રાખવા જેવી વાત.. ૨. કોઇક જગ્યાએ મીંડા-શૂન્યની માત્રા ગણી નથી. ૩. કોઈ જગ્યાએ ૧૬+૧૫ ન ગણતા કુલ ૩૧ માત્રા ગણેલ છે ૪. પાદચરણના અન્તનો અક્ષરવિકલ્પેહરવહોયતે ગુરુ થાય છે.
આ ગુજરાતી ગ્રન્થની રચના સુધીમાં મુનિશ્રી વિનયધમવિજયજી એ સારો સહકાર આપ્યો છે. અને શ્રી ધર્મધુરન્ધરસૂરિ સમાધિ મન્દિર સ્થિત શ્રી નેમિ-ધુરન્ધર પાઠશાળાના અધ્યાપકશ્રી પૌશિકભાઇએ પણ આ પુસ્તકની પ્રેસ કોપી જોઇ લાભ લીધો છે અને દીધો છે.
તેમજ આ ગ્રન્થની પ્રેસકોપી શ્રાવિકા અમિતાબેને (ટીકુબેન) બનાવી સહકાર આપ્યો છે. જેનો પ્રકાશક આભાર માને
- કુદદસૂરિ