________________
૩૩ર
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ सयलाणत्थनिमित्तं, आयासकिलेसकारणमसारं । नाऊण धणं धीरो, न हु लुभइ तंमि तणुयं पि ॥६२॥ दुहरूवं दुक्खफलं, दुहाणुबन्धि विडंबणारूवं । संसारमसारं जा-णिऊण न रइं तहिं कुणइ ॥६३॥ खणमेत्तसुहे विसए, विसोवमाणे सयावि मन्नतो। तेसु न करेइ गिद्धिं, भवभीरू मुणियतत्तत्थो ॥६४॥ वज्जइ तिव्वारंभ, कुणइ अकामो अनिव्वहंतो उ।
थुणइ निरारंभजणं, दयालुओ सव्वजीवेसु ॥६५॥ . વડે રેકે. (અર્થાત્ તેના વિષયમાં ઘસડાઈ ન જતાં ઈન્દ્રિઓને વશ કરી તેના દ્વારા ત્યાગ-વૈરાગ્યની પ્રવૃત્તિ કરે. (૬૧)
૩–ધનને અંગે-ધનને નામે અર્થ છતાં સઘળા અનથેનું નિમિત્ત, શારીરિક પરિશ્રમ અને મનના સંતાપનું કારણ, પરિણામે નશ્વર-અસાર સમજીને ધીર એ ભાવશ્રાવક તેમાં થોડો પણ લોભ ન કરે. (૬૨)
૪-સંસારને અંગે સંસારને સ્વરૂપે દુઃખરૂપ, ફળમાં દુખ દેનારે, દુઃખની પરંપરા ઉભી કરનારે, જીવને કેવળ વિડમ્બનારૂપ, અને નાશવંત-અસાર જાણીને તેમાં પ્રીતિ ન કરે. (૬૩)
પ–વિષયોને અંગે–ભવભીરૂ અને તત્ત્વાર્થને જાણ ભાવશ્રાવક હંમેશાં પાંચે ઈન્દ્રિઓના શબ્દાદિ વિષને ક્ષણમાત્ર સુખ દેનારા અને પરિણામે મારનારા, ઝેર તુલ્ય સમજીને તેમાં મૂછ–આસક્તિ ન કરે. (૪)