SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ निच्छोडण निर्भछण, निराणुवत्तित्तणं असंवासो । कयनासो य असम्मं, बंध घणचिक्कणं कम्मं ॥ ३०३ ॥ ૧૧૪ કવુમમ્ ॥ 1) माणो मयहंकारो, परपरिवाओ य अत्तउक्करिसो । परपरिभवो वि अ तहा, परस्स निंदा असूया य || ३०४ || हीला निख्वयारित्तण', निरखणामया अविणओ अ । परगुणपच्छायणया, जीवं पाडंति संसारे || ३०५ ॥ ॥ સુક્ષ્મમ્॥ माया कुडंग पच्छण्ण-पावया कूडकवडवचणया | सव्वत्थ असम्भावो, परनिक्खेवावहारो य || ३०६ ॥ ઉપકારને વિસરી જવા (અકૃતજ્ઞતા) અને બીજાની સાથે સમાનભાવે નહિ વવું એ પણ ક્રોધનાં જ રૂપાંતર છે. તે તે પ્રકારે ક્રોધ કરનારા અતિ કઠોર ચીકણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને આંધે છે. (૩૦૨-૩૦૩) માન—જાત્યાદિ મદ, અહંકાર (અર્હતા), બીજાની હલકાઈ, પેાતાની પ્રશંસા, ખીજાઓના પરાભવ (પરાજય) તથા પરની નિંદા અને બીજાએ પ્રત્યે અસૂયા (અસદ્ભાવ) એ સર્વ માનનાં રૂપે છે. ઉપરાન્ત બીજાને વગેાવવા, કાઇના ઉપકાર ન કરવા, અક્કડપણું-અનમ્રતા, અવિનય કરવા, બીજાના ગુણેાને ઢાંકવા વિગેરે માનનાં રૂપાન્તરો જીવને સંસારમાં પાડે છે. (રખડાવે છે.) (૩૦૪-૩૦૫) માયા–વતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy