________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
निच्छोडण निर्भछण, निराणुवत्तित्तणं असंवासो । कयनासो य असम्मं, बंध घणचिक्कणं कम्मं ॥ ३०३ ॥
૧૧૪
કવુમમ્ ॥
1)
माणो मयहंकारो, परपरिवाओ य अत्तउक्करिसो । परपरिभवो वि अ तहा, परस्स निंदा असूया य || ३०४ || हीला निख्वयारित्तण', निरखणामया अविणओ अ । परगुणपच्छायणया, जीवं पाडंति संसारे || ३०५ ॥
॥ સુક્ષ્મમ્॥
माया कुडंग पच्छण्ण-पावया कूडकवडवचणया | सव्वत्थ असम्भावो, परनिक्खेवावहारो य || ३०६ ॥
ઉપકારને વિસરી જવા (અકૃતજ્ઞતા) અને બીજાની સાથે સમાનભાવે નહિ વવું એ પણ ક્રોધનાં જ રૂપાંતર છે. તે તે પ્રકારે ક્રોધ કરનારા અતિ કઠોર ચીકણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને આંધે છે. (૩૦૨-૩૦૩)
માન—જાત્યાદિ મદ, અહંકાર (અર્હતા), બીજાની હલકાઈ, પેાતાની પ્રશંસા, ખીજાઓના પરાભવ (પરાજય) તથા પરની નિંદા અને બીજાએ પ્રત્યે અસૂયા (અસદ્ભાવ) એ સર્વ માનનાં રૂપે છે. ઉપરાન્ત બીજાને વગેાવવા, કાઇના ઉપકાર ન કરવા, અક્કડપણું-અનમ્રતા, અવિનય કરવા, બીજાના ગુણેાને ઢાંકવા વિગેરે માનનાં રૂપાન્તરો જીવને સંસારમાં પાડે છે. (રખડાવે છે.) (૩૦૪-૩૦૫)
માયા–વતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને