SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ [તત્ત્વતર " દશમના નામે નકામી થઈ ગઈ. મિ જ્ઞાતિન્દુિ-ઔદાયિક તિથિ હાય તેને નહિ છેડવાના નિયમના આ પ્રમાણે ખુલ્લા વિરાધ થયા. (પ્રશ્ન)—ભી'તીયાં પંચાંગામાં આવા ગેટાળા થાય છે? આ તા જગલાને બદલે ભગલે પરણી આવે તેના જેવું થયું એને પ્રામાણિક માનવાં જોઇએ નહિ એમજ થયું ને ત્યારે ? (ઉત્તર) મહાનુભાવ ! બસ હવે ભીતીયાં પચાંગા બધાં માનવાં જ નહિ.’એવું કહેવાને પણુ ઉતાવળા મા થાઓ. જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય, તેને બદલે પૂર્વની તિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં કાંઈક સારા આશય રહેલા હશે, એટલેા એ ભીતીયાં પંચાંગાની પ્રથાને તમારે જરા ન્યાય પણ આપવેા જોઇએ. પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવાના આશય. (પ્રશ્ન)–એમ ? પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં શુ સારે। આશય હશે ? (ઉત્તર)-જો પર્વતિથિના ક્ષય જણાવે તા અજ્ઞાન લેાક એમ સમજે કે આજે તા તિથિ છે નહિ, ત્યારે ધાવા કરવામાં શું વાંધે? આવું સમજીને તિથિને દિવસે જે આરંભે ન સેવાતા હાય તે પણુ સેવવા માંડે. વળી પતિથિ એ જણાવે તા નિવિવેકી લેાક પહેલી તિથિએ આરંભ સેવતા સેવતા એવા નિહંસ પણ ખની જાય કે-પહેલી તિથિએ કરાય છે ને, તેા ખીજી તિથિએ કેમ ન કરાય !' યાવત
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy