SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ર [ તવતરે (૨) પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની જ ઉદયતિથિ લેવી કે જે દિવસમાં ક્ષીણતિથિ સંપૂર્ણ ભોગવાય છે. (૩) થર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસની જ ઉદયતિથિ લેવી કે જે દિવસે પ્રસ્તુત તિથિ સમાપ્ત થાય છે, () જે તિથિની ક્ષયવૃદ્ધિ આવી હોય તેને જ અંગે આ નિયમ લાગુ પડે, પણ જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તેને આ નિયમ લાગુ કરાય જ નહિ. (૫) કલ્યાણક તિથિએ પણ પર્વતિથિએના જેટલી મહત્વવાળી છે. ચાદશને ક્ષય હોય ત્યારે શું પુનમે પાકિબ થાય છે? આ નિયમને કબુલ રાખવા છતાં પણ જે કઈ એમ માને છે કે-“અષ્ટગ્યાદિ તિથિને ક્ષય હોય ત્યારે તે સમસ્યાદિ પૂર્વ તિથિ લેવી પણ ચૌદશનો ક્ષય હોય ત્યારે પૂનમ લેવી” તેની મને ભ્રાંતિ દૂર કરવા માટે ઉત્તરાર્ધ દ્વારા શાસ્ત્રકાર કહે છે કે- હીન” એટલે ક્ષીણ થએલું પણ “પાક્ષિક એટલે ચૌદશપર્વ પૂર્ણિમામાં કરવું પ્રમાણભૂત નથી, કારણ કે–પૂર્ણિમાના દિવસે ચતુર્દશીના ભેગની બંધ સરખી પણ નથી, કિંતુ તેરસના દિવસે જ કરવું પ્રમાણભૂત છે. આ વિષેની દ્રષ્ટાંતવાળી યુક્તિઓ આગળ આજ ગ્રંથમાં કહીંશું તેરસ છતાં ચાદશ કહેવાય તેને ખુલાસે વાદી અહીં ગ્રંથકાર સામે શંકા ઉઠાવે છે કે-ઔદાયિક તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કાર કરવામાં તત્પર આપણે બને છીએ, તે તેરસને ચૌદશ રૂપે સ્વીકાર કરે શી રીતે યોગ્ય છે ?'
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy