________________
૧૫૮
[ તત્ત્વતર૰
આ દ્રષ્ટિએ તમે અર્થ વિચાર. તમારો ભ્રમ પણ ભાગી જશે અને ‘ અનન્તર પૂર્વ' કહેવાની તમને જરૂર નહિ પડે. (6 अणागय ” શબ્દના કોષમાં અ
રૃએ અભિધાન રાજેન્દ્ર ભા. ૧, પૃ.૩૦૭ માં કળાગત (૬) ના અર્થ- ત્રિ. ન આપતોનાપતઃ । વર્તમાનરૂં અપ્રાપ્તે વિત્તિ, સ્થા. રૂ. ટા ૪ ૩.” છે. શબ્દચિંતામ ણિમાં “ અનાગત (ન આપત⟩-ત્રિ. તઃ તા.સં. ૧-નહિ આવેલ, ર–ભાવિ.” પાઇયસમ્હણ્વ કાષમાં “ અજય-નું (અજ્ઞાાત) ૧–ભવિષ્યકાળ ” એ પ્રમાણે આપ્યા છે.
આ ઉપરથી સમજી શકાશે કે-અણુાગયના અનન્તર અર્થ થઇ શકે નહિ.
તમારી વાતના વધુ વિચાર
આ દીવા જેવી વાત ઉપર જ કે હવે વધુ ચર્ચા કરવાની આવશ્યક્તા નથી, છતાં તમારી કલ્પના પ્રમાણે તમે જે તર્યાં દોડાવા છે તે કેટલા ગેરસમજભરેલા છે તે જણાવવા માટેજ તમારી વાત ઉપર વધુ વિચાર કરીએ છીએ. ચેાથ અને પાંચમની વચ્ચે જો મીજી કાઇ ત્રીજ કે છઠ વિગેરે ઘુસી ગઈ હાત તા તમારી શકા હજી ચે વ્યાજબી ગણુાત્ત. પણ તમને ખબર છે કે-ચેાથ અને પછી એ પાંચમા આવી છે, તેમાં ચેાથ-પાંચમ વચ્ચે બીજી કાઈ તિથિ ઘુસી ગઈ નથી. તમા જો એ બ્હીકે ઉદયતિથિ ચાથ વિરાધતા હૈ। તે અમારી તમને ભલામણ છે કે-તમારી એ