________________
(૮) અજ્ઞાનસંક્લેશ :- જ્ઞાનની અવિશુદ્ધિ (૯) આદર્શનસંક્લેશ :- દર્શનની અવિશુદ્ધિ. (૧૦) અચારિત્રસંક્લેશ :- ચારિત્રની અવિશુદ્ધિ.
જી ૧૦ પ્રકારના ઉપઘાત જ (૧) ઉમઉપઘાત :- ઉદ્ગમના ૧૬ દોષોમાંથી કોઈ દોષ લાગવો તે. (૨) ઉત્પાદનઉપઘાત :- ઉત્પાદનના ૧૬ દોષોમાંથી કોઈ દોષ
લાગવો તે. (૩) એષણાહપઘાત - એષણાના ૧૦ દોષોમાંથી કોઈ દોષ
લાગવો તે. (૪) પરિકર્મણાહપઘાત :- વસ્ત્ર-પાત્ર વગેરેનું પરિકર્મ કરવું તે, એટલે
કે શોભા માટે રંગવા, ધોવા વગેરે. (૫) પરિહરણઉપવાત :- સંયમમાં અકથ્ય, નિષિદ્ધ કે લક્ષણરહિત
ઉપકરણોનો ઉપભોગ કરવો તે.
જ્ઞાનઉપઘાત :- જ્ઞાનાચારમાં અતિચાર લગાડવા તે. (૭) દર્શનઉપઘાત :- દર્શનાચારમાં અતિચાર લગાડવા તે. (૮) ચારિત્રપિઘાત :- ચારિત્રાચારમાં અતિચાર લગાડવા તે. (૯) અમીતિકઉપઘાત - ગુરુ વગેરે સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવી તે. (૧૦) સંરક્ષણઉપઘાત :- શરીર વગેરેનું મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવું તે.
જી ૬ પ્રકારના હાસ્ય વગેરે જ (૧) હાસ્ય :- નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું તે. (૨) રતિ :- બાહ્ય-અભ્યતર વસ્તુ પર પ્રીતિ કરવી તે.
અરતિ :- બાહ્ય-અભ્યતર વસ્તુ પર અપ્રીતિ કરવી તે. ) ભય :- નિમિત્તથી કે નિમિત્ત વિના ભય પામવો તે.
શોક :- ઈષ્ટવિયોગ વગેરેમાં રડવું, નિસાસા નાખવા, માથું કુટવું
વગેરે કરવું તે. (૬) જુગુપ્સા :- સારી કે ખરાબ વસ્તુ ઉપર દુર્ગછા કરવી તે.
(૬)
૧૦ પ્રકારના ઉપઘાત, ૬ પ્રકારના હાસ્ય વગેરે
.૫૩..