SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્લોક પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા પૃષ્ઠ નંબર વિષય વિતાવિરત અને શ્રમણોપાસકનો અભેદ બતાવનાર ઉદ્ધરણ. સમ્યગ્દષ્ટિ એવા દેવોમાં અવધિજ્ઞાનને કારણે આગમવ્યવહારીપણાનો સ્વીકાર. દેવોને અચિત્તપુષ્પાદિથી પૂજા સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. દ્રવ્યસ્તવમાં આરંભની શંકાથી દુર્ગંતસંસારિતાનું ઉદ્ધરણ. દેવતાઓ વડે ઇન્દ્રઅભિષેકમાં મનુષ્યક્ષેત્રમાંથી જલાદિનું ગ્રહણ અને જિનપૂજામાં દેવલોકમાંથી જલાદિના ગ્રહણનું પ્રયોજન. જિનમંદિરમાં સચિત્તપરિત્યાગરૂપ અભિગમવચનને ભોગાંગચિત્તપરિહારવિષયરૂપ સ્વીકારવાનું પ્રયોજન. જિનપૂજામાં ધર્મ-અધર્મના સંકરને સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. પૂજાકાલીન સંભવિત અસંયમનું સ્વરૂપ. દ્રવ્યસ્તવમાં હેતુ-સ્વરૂપ-અનુબંધથી અસંયમની વિચારણા. અપ્રધાનત્વના કથનથી દ્રવ્યસ્તવને અનાદેય સ્વીકારનાર પૂર્વપક્ષીનું નિરાકરણ. ભાવસ્તવ અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવની મહાનતાના પૂર્વપક્ષીના કથનના નિરાકરણનું ઉદ્ધરણ. દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ સંયમની અનુપપત્તિનું ઉદ્ધરણ. ધનના પરિત્યાગથી દ્રવ્યસ્તવમાં શુભઅધ્યવસાય સ્વીકારનાર પૂર્વપક્ષીનું નિરાકરણ. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની ક્રિયામાં મોક્ષકારણતાની અપેક્ષાએ સદશતા અને કાલકૃત ફળની અપેક્ષાએ વિસદેશતા. દ્રવ્યસ્તવની ક્રિયાને અસંયમરૂપે બતાવનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, પ્રણિધાનાદિપૂર્વકની જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની ક્રિયા સફળ, ઋજુસૂત્રનયથી પણ પ્રણિધાનાદિ આશયોથી જ ક્રિયામાં અતિશયતા, પ્રણિધાનાદિપૂર્વકના દ્રવ્યસ્તવથી શુભઅનુબંધ અને વિપુલ નિર્જરા. ૧૪૦૦-૧૪૧૦ ૧૪૧૧-૧૪૧૬ ૧૪૧૩-૧૪૧૯
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy