SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ગાથા: પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૮-૧૮૯ ગાથાર્થ : તે પ્રકારે=હિંસામાં દોષ છે તે પ્રકારે, વેદમાં જ સામાન્યથી=ઉત્સર્ગથી, કહેવાયેલું છે. વેદમાં કહેવાયેલું છે તે ‘યથા’થી બતાવે છે – FET ..... " तह वेदे चिय भणियं सामण्णेणं जहा ण हिंसिज्जा । भूयाणि फलुसा पुणो य हिंसिज्ज तत्थेव " । ।१८८ ।। ભૂતોની હિંસા કરવી જોઈએ નહિ, અને વળી ફળના ઉદ્દેશથી ત્યાં જ=વેદમાં જ, હિંસા કરવી એમ કહેલ છે. ૧૮૮૫ ટીકાઃ तथा वेद एव भणितं सामान्येनोत्सर्गेण यथा- "न हिंस्याद् भूतानि" फलोद्देशात् पुनश्च हिंस्यात् तत्रैव भणितं “अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः” इतीति गाथार्थः । । १८८ ।। ટીકાર્થ ઃ કહેવાયેલું છે. ગાથાર્થ: ।। તે પ્રકારે=હિંસામાં દોષ છે તે પ્રકારે, વેદમાં જ સામાન્યથી=ઉત્સર્ગથી, વેદમાં શું કહેવાયેલું છે, તે ‘યથા’થી બતાવે છે – “ભૂતોની હિંસા કરવી જોઈએ નહિ,” અને વળી “ફ્ળના ઉદ્દેશથી હિંસા કરવી જોઈએ,” એ પ્રકારે ત્યાં જ=વેદમાં જ, કહેવાયેલું છે. તે બતાવે છે “સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ.” ‘કૃતિ' શબ્દ વેદના કથનની સમાપ્તિસૂચક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮૮ ગાથા: "ता तस्स पमाणत्ते वि एत्थ नियमेण होइ दोसु त्ति । फलसिद्धिए वि सामण्णदोसविणिवारणाभावा” ।।१८९।। ગાથાર્થ ઃ તે કારણથી, તેનું=વેદનું, પ્રમાણપણું હોતે છતે પણ અહીંયાં=ચોદનામાં=“વેદના કથનથી યજ્ઞ કરો” એમાં, ફ્ળસિદ્ધિ હોવા છતાં પણ નિયમથી દોષ છે; કેમ કે સામાન્ય દોષના નિવારણનો અભાવ છે. ૧૮૯II
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy