SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૯–૧૯૦ ટીકા ઃ तत् तस्य प्रमाणत्वेऽपि वेदस्य, (अत्र) नियमेन चोदनायां भवति दोष इति फलसिद्धावपि सत्यां कुत इत्याह- सामान्यदोषनिवारणाभावादौत्सर्गिकवाक्यार्थदोषप्राप्तेरेवेति गाथार्थः । । १८९ ।। * ટીકામાં વેવસ્ય પછી ‘અત્ર’ પંચવસ્તુક ગ્રંથ પ્રમાણે લીધેલ છે. ટીકાર્યઃ તત્. ગાથાર્થ:।। તત્—તે કારણથી=વેદમાં ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કરેલ છે અને ળના ઉદ્દેશથી હિંસાની વિધિ છે તે કારણથી, તેનું વેદનું, પ્રમાણપણું હોતે છતે પણ અહીંયાં=ચોદનામાં=“વેદના કથનથી યજ્ઞ કરો” એમાં, ફ્ળસિદ્ધિ હોવા છતાં પણ નિયમથી દોષ છે. શાથી દોષ છે ? એથી કરીને કહે છે इहैव निदर्शनमाह સામાન્ય દોષના નિવારણનો અભાવ છે અર્થાત્ ઔત્સર્ગિક વાક્યાર્થના દોષની પ્રાપ્તિ જ છે અર્થાત્ પૂર્વે ગાથા-૧૮૮માં કહ્યું કે, “જીવોની હિંસા કરવી જોઈએ નહિ," એ રૂપ ઔત્સર્ગિક વાક્યાર્થના દોષની પ્રાપ્તિ જ છે. (કેમ કે સામાન્યથી વેદમાં હિંસાનો નિષેધ કર્યો, અને “સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર કરે" એ વેદવચનની ચોદવામાં, ઉત્સર્ગથી કહેલ વાક્યાર્થ “ન હિઁસ્વાર્ સર્વભૂતાનિ” એના દોષની પ્રાપ્તિ જ છે.) એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮૯૫ અવતરણિકા : - - - ૩૮૫ અવતરણિકાર્થ : અહીંયાં જ=સામાન્ય દોષના નિવારણના અભાવમાં જ, નિદર્શનને દૃષ્ટાંતને, ગ્રંથકારશ્રી બતાવે છે ગાથા: "जह वेज्जगम्मि दाहं ओहेण निसेहिउं पुणो भणियं । શંઘાડુ આિિમત્તે, રેગ્ન વિદ્દિા તવું ચેવ" TI૬૦।। ગાથાર્થ ઃ જે પ્રમાણે વૈધકમાં ઉત્સર્ગથી દાહનો નિષેધ કરીને વળી ગંડાદિ=ગૂમડા વગેરેમાં ક્ષય નિમિત્તે વિધિ વડે તેને જ=દાહને જ, કરવો એમ કહેવાયેલું છે. II૧૯૦ ટીકા यथा वैद्यके दाहमग्निविकारमोघेन=उत्सर्गतो, निषिध्य दुःखकरत्वेन, पुनः भणितम् तत्रैव फलोद्देशेन गण्डादिक्षयनिमित्तं व्याध्यपेक्षयेत्यर्थः कुर्याद् विधिना तमेव दाहमिति गाथार्थः । । १९० ।।
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy