SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા શ્લોક નં. ઉદ્દેશ-સમુદ્રેશ-અનુશાનું સ્વરૂપ. - અતિચારોની આલોચનાનો ક્રમ. વિષય – ‘નિંદા’ અને ‘ગહ’નું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક. - ‘વ્યતિવર્તન'નો સંદર્ભથી વિશેષ અર્થ. · પ્રાયશ્ચિત્ત શબ્દના વ્યુત્પત્તિ અર્થનું ઉદ્ધ૨ણ. ‘નોષિત’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. પૂર્વ-ઉત્તર દિશા અભિમુખ જ શુભ કાર્ય કરવાનું પ્રયોજન, બે દિશા અભિમુખ શુભ કાર્યોના કરણથી જિનપૂજામાં કર્તવ્યતાની સિદ્ધિ, સર્વ પ્રશસ્ત કાર્યોના પૂર્વ અંગરૂપે અરિહંતોનો વિનય. સભ્યભાવિત ચૈત્ય સન્મુખ આલોચનાની વિધિથી પ્રતિમાની પૂજ્યતાની સિદ્ધિનું ઉદ્ધરણ સટીક. - આલોચના અને પ્રતિક્રમણનો વિશેષ અર્થ. તાત્ત્વિક નિંદા-ગહની પ્રાપ્તિનો ઉપાય. - આત્મવિશુદ્ધિનો ઉપાય. · પ્રાયશ્ચિત્ત માટે આવશ્યક ક્રિયાનું સ્વરૂપ. - ઉત્સર્ગથી સ્વગચ્છના આચાર્યાદિ પાસે આલોચનાના અગ્રહણમાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ. - ‘પોતાના આચાર્ય જ્યાં હોય ત્યાં આલોચના કરે' તે વચનનો એકાકી વિહારના નિષેધના સૂત્ર સાથે વિરોધની શંકાનું નિરાકરણ, અપવાદિક એકાકી વિહારની અનુમતિ. - નિષ્કારણ એકાકી વિહાર કરનારના ચારિત્રનો નાશ અને શુભગતિની અપ્રાપ્તિ. શક્તિના નિગૂહનમાં શુભભાવની અપ્રમાણતા ઉદ્ધરણપૂર્વક. આચાર્યાદિ પાંચથી રહિત ગચ્છમાં સાધુને રહેવાના નિષેધનું ઉદ્ધરણ. આચાર્યના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ. · આચાર્ય દ્વારા સૂત્રવાચના છોડીને અર્થવાચના આપવાના પ્રયોજનનું સટીક ઉદ્ધરણ. · ઉપાધ્યાયના સ્વરૂપનું ઉદ્ધરણ. - પાના નં. ૧૧ ૫૧-૫૫
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy