SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૨-૧૩-૧૪ નહિ, પરંતુ અધિક પ્રદાન કરવું=નક્કી કરેલ વેતન કરતાં અધિક આપવું. આઅધિક દાન, અધિક કાર્યકરણ અને આશયની વિપુલતારૂપ દાદષ્ટ ફળવાળું છે. ll૧રા અહીં અધિક પ્રદાન કરવાથી કારીગરો અધિક કાર્ય કરે તે દષ્ટ ફળ છે, અને કર્મકરાદિના આશયની વિપુલતા થાય તે અદૃષ્ટ ફળ છે. અવતરણિકા - - તિવાદ – અવતરણિતાર્થ - એને જ દષ્ટાદષ્ટ ફળને જ કહે છે – ગાથા - "ते तुच्छया वराया अहिएण दढं उवेंति परितोसं । तुट्ठा य तत्थ कम्मं तत्तो अहियं पकुव्वंति" ।।१३।। ગાથાર્થ : તુચ્છ અને વરાક્ટરાંક, એવા તેઓ કર્મકરો, અધિક વડે અધિક આપવા વડે, દઢ પરિતોષનેક સંતોષને, પામે છે અને તુષ્ટ થયેલા તેઓ-કર્મકરો, ત્યાં=પ્રકાંત=પ્રારંભ કરાયેલ જિનભવનમાં, તેનાથી=પૂર્વે કાર્ય કરતા હતા તેનાથી, અધિક કર્મકાર્ય, કરે છે. ll૧all ટીકા : ते भृतकास्तुच्छा वराका अधिकेन प्रदानेन दृढमुपयान्ति परितोषम्, तुष्टाश्च ते तत्र प्रकान्ते कर्मणि ततः प्राक्तनात्कर्मणोऽधिकं प्रकुर्वन्ति, दृष्टफलमेतत् ।।१३।। ટીકાર્ય : તે તૃષ્ટ નમેન્ તુચ્છ અને ગરીબડા તેઓઃકર્મકરો, અધિક આપવા વડે દઢ પરિતોષને પામે છે અને તુષ્ટ થયેલા તેઓ=નોકરો, ત્યાં=પ્રક્રાંત કર્મમાં=જિતભવતના કાર્યમાં, તેનાથી પૂર્વના કર્મથી=કાર્યથી, અધિક (કર્મકકાર્ય કરે છે, આ દષ્ટફળ છે. ll૧૩ અવતરણિકા : અધિક દાનની દષ્ટફળસાધકતા કહીને અદફળસાધકતાને પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા : "धम्मपसंसाए तह केइ निबंधंति बोहिबीआई । अन्ने य लहुयकम्मा एत्तोच्चिय संपबुझंति" ।।१४।।
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy