SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૯-૧૦ અવતરણિકા : હવે દલના જ શુદ્ધ-અશુદ્ધપણાના પરિજ્ઞાનના ઉપાય બતાવતાં કહે છે – ગાથા :- ' ' "तस्स वि य इमो णेओ सुद्धासुद्धपरिजाणणोवाओ । तक्कहगहणाओ सो जो सउणेयरसन्निवाओ उ" ।।९।। ગાથાર્થ : તેના પણ=કાષ્ઠના પણ શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય આ=વસ્થમાણ જાણવો. તે બેની દલ અને ભૂમિની, કથાગ્રહણ માટે પર્યાલોચન, અને ગ્રહણાદિમાં શકુન અને ઈતરઅશકુનનો, સંનિપાત=પ્રાપ્તિ, છે તે ઉપાય છે. III તવ - અહીં ‘’ શબ્દથી ભૂમિનો સમુચ્ચય થાય છે. તથા પ્રહારો - અહીં તો થા તિ તથા - એ રીતે સમાસ ખોલ્યો હોવાથી દલ અને ભૂમિની કથા સમજવાની છે. અને પ્રો ' - અહીં ‘મ’િ શબ્દથી “ગાયનારિ' નું ગ્રહણ કરેલ છે, તેથી ગ્રહણ અને આનયનાદિમાં શકુન અને અશકુનની જે પ્રાપ્તિ છે, તે શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય જાણવો. ટીકા : तस्यापि चायं वक्ष्यमाणो ज्ञेयः शुद्धाशुद्धप्राप्तिपरिज्ञानोपायः काष्ठादेः, क इत्याह-तत्कथाग्रहणादौ यः शकुनेतरयोः शकुनापशकुनयोः, सत्रिपातः=मीलनम् ।।९।। - ટીકાર્ય : તા . મીતનમ્ ા તેના પણ=કાષ્ઠના પણ, શુદ્ધ-અશુદ્ધની પ્રાપ્તિના પરિજ્ઞાનનો=જાણવાનો, ઉપાય આ=વસ્થમાણ=કહેવાશે તે જાણવો. શુદ્ધાશુદ્ધપ્રાપ્તિના પરિજ્ઞાનનો ઉપાય શું છે ? એથી કરીને કહે છે – તે બેની દલ અને ભૂમિની, કથાઃગ્રહણ માટે પર્યાલોચન, ગ્રહણ અને ‘તિ' શબ્દથી આવયનાદિક લાવવા વગેરે પ્રસ્તુત હોતે છતે જે શકુન અને ઈતરનો શકુન અને અપશકુનનો સવિપાત=મિલન=મેળાપ છે, તે શુદ્ધ-અશુદ્ધની પ્રાપ્તિના પરિજ્ઞાનનો ઉપાય છે. lli અવતરણિકા : : : ? રૂાદ – અવતરણિકાર્ય : શકુન અને અશકુન શું છે ? એથી કરીને કહે છે –
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy